
Gcultural-C0008 varsho સંતો
Authored by Gnan Darpan
English
University

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મોક્ષમાળા અને નેમીરાજ જેવા પ્રાસિદ્ધ ગ્રંથો ક્યાં સંત દ્વારા લખાયેલ છે ?
સ્વામીશ્રી ગંગેશ્વરદાસજી
સ્વામી દયાનંદસરસ્વતી
શ્રીદાદા ભગવાન
શ્રીમદ રાજચંદ્ર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
' જન કલ્યાણ' નામનું સામયિક કોણે શરુ કર્યું ?
સંત શ્રી પુનીત મહારાજ
પૂજ્ય શ્રી મોટા
પૂજ્ય મોરારિબાપુ
ઇન્દિરા બેટીજી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રી ડોગરેજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
ઇન્દોર
ભોપાલ
પ્રયાગરાજ
લખનૌ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામી સચ્ચિદાનંદનું મુળનામ શું હતું ?
મગનલાલ
પન્નાલાલ
ન્હાનાલાલ
ઝવેરલાલ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઇંગ્લેન્ડમાં HELP સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
પ્રમુખ
ઇન્દિરા બેટીજી
શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
સ્વામી સચ્ચીનાનંદ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પૂજ્ય શ્રી મોટાએ હરીઓમ આશ્રમણી સ્થાપન ક્યાં કરી હતી ?
સાયલી
બારડોલી
નડિયાદ
શીધ્ધપુર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્યાં ભારતીય સંતને નર્મદાની ચાલીને 108 દિવસમાં પરિક્રમા કરી હતી ?
શ્રીમદ રાજચંદ્ર
શ્રી રંગઅવધુત
સ્વામી દયાનંદ સરસ્વતી
પૂજ્ય શ્રી મોટા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?