ધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત

ધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત

8th Grade

24 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ :-8 એકમ :-6

ધોરણ :-8 એકમ :-6

5th - 8th Grade

20 Qs

સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલત

8th Grade

25 Qs

અંગ્રેજશાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા

અંગ્રેજશાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા

8th Grade

25 Qs

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

8th Grade

20 Qs

મુઘલ બાદશાહ બાબર ભાગ 2 -નૌસીલ પટેલ

મુઘલ બાદશાહ બાબર ભાગ 2 -નૌસીલ પટેલ

4th Grade - Professional Development

22 Qs

26th January celebration quiz competition

26th January celebration quiz competition

7th - 9th Grade

20 Qs

S.S unit:4 quiz (standard:6)

S.S unit:4 quiz (standard:6)

6th - 10th Grade

20 Qs

સામાજિક વિજ્ઞાન ધો.8 (twinning programme)

સામાજિક વિજ્ઞાન ધો.8 (twinning programme)

8th Grade

20 Qs

ધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત

ધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત

Assessment

Quiz

Social Studies

8th Grade

Medium

Created by

Sanjay Patel

Used 8+ times

FREE Resource

24 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રિટિશ પાર્લામેન્ટે સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?

જુનુ 1946 માં

જુલાઈ 1947 માં

જાન્યુઆરી 1947 માં

માર્ચ 1947 માં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા ?

20 લાખ

40 લાખ

60 લાખ

80 લાખ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય દેશી સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા ?

562

582

620

762

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

સુભાષચંદ્ર બોઝની

સયાજીરાવ ગાયકવાડની

સરદાર વલ્લભભાઈ પટેલની

જવાલાલ નહેરુની

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આરઝી હકુમત ની સ્થાપના કોણે કરી હતી ?

શામળદાસ ગાંધીએ

ભારત સરકારે

જૂનાગઢના નાગરિકોએ

રતુભાઈ અદાણીએ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા ?

માધવસિંહ રાઠોડ

હરિસિંહ ડોગરા

જયસિંહ સોલંકી

માણેકરાવ દોગડા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ થઈ હતી ?

ભાષાના ધોરણે

જાતિના ધોરણે

આર્થિક વિકાસના ધોરણે

વિસ્તારના ધોરણે

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?