શૈક્ષણિક સંસ્થાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2) નેત્રંગ ભરૂચ

શૈક્ષણિક સંસ્થાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2) નેત્રંગ ભરૂચ

9th - 12th Grade

81 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 4 દ્વિતિય સત્ર પુનરાવર્તન

ધોરણ 4 દ્વિતિય સત્ર પુનરાવર્તન

4th Grade - University

80 Qs

 શૈક્ષણિક સંસ્થાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2) નેત્રંગ ભરૂચ

શૈક્ષણિક સંસ્થાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2) નેત્રંગ ભરૂચ

Assessment

Quiz

Education

9th - 12th Grade

Hard

Created by

manmohansinh yadav

Used 2+ times

FREE Resource

81 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાબતે કયું વિકલ્પ ખોટો છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ન સ્થાપના 21-10-1969 માં થઈ હતી

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે

ગુજરાતી રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાતી હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દુ ,સંસ્કૃત અને તમિલ ભાષા ના પુસ્તકો પ્રકાશન કરે છે

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું લક્ષ્ય--- ઉચ્ચ ગુણવત્તાવાળા પુસ્તકોનું પ્રકાશન કરવું તથા ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી કિંમતે સુલભ કરી આપવું છે

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

પાઠ્યપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થા મારફતે કરવામાં આવે છે

1999 માં 11 12 ના બુનિયાદી વિષયોના 26 પાઠ્યપુસ્તક બહાર પાડ્યા

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે

તમામ વિકલ્પ સાચા છે

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પડાતું બાલસૃષ્ટિ સામયિક બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

બાલ સૃષ્ટિ સામયિક બાળકો માટે ૪૦ રૂપિયા કિંમત હોય છે

બાલ સૃષ્ટિ સામાયિક બીજા અન્ય વ્યક્તિ માટે એની કિંમત ૮૦ રૂપિયા હોય છે

જેના વિષય સલાહકારને 10000 ઇનામ આપવામાં આવે છે

છાપકામ બાદ પુરા વાંચન ના પાન દીઠ દસ રૂપિયા આપવામાં આવે છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને વિધાનમંડળ કહે છે

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ન ધ્યેય વાક્ય શું છે

તમશો માં જ્યોતિર્ગમય

ગુરૂ ગુરૂત્તમો ધામ

સા વિદ્યા યા વિમુક્તતાયે

સત્યમેવ જયતે

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

રાજ્ય પરીક્ષા બોર્ડ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

રાજ્ય પરીક્ષા બોર્ડ ની સ્થાપના નવેમ્બર 1966 માં થઈ

રાજ્ય પરીક્ષા બોર્ડનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે છે

1999 માં ઓટોનોમસ બની

રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

GIET બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

પૂરું નામ Gujarat institute of educational technology છે

GIET ની સ્થાપના 1984 માં શૈક્ષણિક કાર્યક્રમના INSAT પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી જેને વિદ્યાદર્શન તરીકે ઓળખાય છે

GIET શિક્ષકો બાળકો માટે રેડિયો ટેલિવિઝન આધારિત શૈક્ષણિક કાર્યક્રમનું નિર્માણ પ્રસારણ કરે છે

GIET નો પોતાની માલિકીનો સ્ટેટ ઓફ ધ આર્ટ સ્ટુડિયો અને ગ્રંથાલય છે

GIET સંસ્થા ગાંધીનગરમાં આવેલ છે

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

GIET બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે

શાલેય અને અશાલેય શિક્ષણની ગુણવત્તા વિકસાવે છે

બાળકો માટે એનિમેશન ફિલ્મ બનાવે છે

તમામ વિકલ્પો સાચા છે

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?