Search Header Logo

ધોરણ -૭ એકમ ૯ અઢારમી સદીના રાજકીય શાસકો

Authored by Sanjay Patel

Science

7th Grade

Used 9+ times

ધોરણ -૭ એકમ ૯ અઢારમી સદીના રાજકીય શાસકો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

33 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી ?

15 મી

16 મી

17 મી

18 મી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું ?

ઈ.સ. 1690 માં

ઈ.સ. 1695 માં

ઈ.સ. 1707 માં

ઈ.સ. 1717

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા મોકલ બાદશાહ અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું ?

શાહજહાં

ઔરંગઝેબ

અકબર

હુમાયુ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઔરંગઝેબના અવસાન પછી મુધલ ગાદી પર પણ આવ્યું ?

શાહ આલમ પહેલો

મહંમદ શાહ

જહાંદર શાહ

બહાદુર શાહ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરાવ્યો હતો ?

બહાદુરશાહે

મહમંદશાહે

ઔરંગઝેબ

અકબરે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો ?

ગુરુ તેજબહાદુરના

ગુરુ ગોવિંદસિંહના

ગુરુ અર્જુનસિંહના

ગુરુ ખુશવંતસિંહના

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બહાદુરશાહ ના અવસાન પછી મુધલ ગાદી પર કોણ આવ્યું ?

જહાંદરશાહ

મહમંદશાહ

ફરુખશિયર

શાહ આલમ પહેલો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?