
ધોરણ -૭ એકમ ૯ અઢારમી સદીના રાજકીય શાસકો
Authored by Sanjay Patel
Science
7th Grade
Used 9+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
33 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી ?
15 મી
16 મી
17 મી
18 મી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું ?
ઈ.સ. 1690 માં
ઈ.સ. 1695 માં
ઈ.સ. 1707 માં
ઈ.સ. 1717
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા મોકલ બાદશાહ અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું ?
શાહજહાં
ઔરંગઝેબ
અકબર
હુમાયુ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઔરંગઝેબના અવસાન પછી મુધલ ગાદી પર પણ આવ્યું ?
શાહ આલમ પહેલો
મહંમદ શાહ
જહાંદર શાહ
બહાદુર શાહ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરાવ્યો હતો ?
બહાદુરશાહે
મહમંદશાહે
ઔરંગઝેબ
અકબરે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો ?
ગુરુ તેજબહાદુરના
ગુરુ ગોવિંદસિંહના
ગુરુ અર્જુનસિંહના
ગુરુ ખુશવંતસિંહના
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બહાદુરશાહ ના અવસાન પછી મુધલ ગાદી પર કોણ આવ્યું ?
જહાંદરશાહ
મહમંદશાહ
ફરુખશિયર
શાહ આલમ પહેલો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?