ભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન

ભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન

6th - 8th Grade

30 Qs

quiz-placeholder

Similar activities

ભારતીય ચળવળના Talim

ભારતીય ચળવળના Talim

7th Grade

28 Qs

TALIM

TALIM

8th Grade

27 Qs

ભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન

ભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન

Assessment

Quiz

Others

6th - 8th Grade

Hard

Created by

my school

Used 5+ times

FREE Resource

30 questions

Show all answers

1.

FILL IN THE BLANK QUESTION

1 min • 1 pt

ભક્તિ આંદોલનો શા માટે કરવામાં આવ્યા હતા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૂફી આંદોલન શા માટે કરવામાં આવ્યું?

મુસ્લિમ સમાજ એકતા માટે

મુસ્લિમ સમાજ સુધારણા માટે

મુસ્લિમ ધર્મ ફેલાવા માટે

મુસ્લિમ ધર્મ અંગીકાર માટે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા શરૂ કરનાર કોણ હતું?

રામાનુજા ચાર્ય

શંકરાચાર્યે

તુલસીદાસ

રામદાસ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલવાર અને નાયનાર સંતો કયા થયા?

દક્ષિણ ભારત

ઉતર ભારત

મધ્ય ભારત

પૂર્વ ભારત

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલ્વાર સંતો...............હતા.

વૈષ્ણવ

શૈવ

બૌદ્ધ

જૈન

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નયનાર સંતો.............હતા.

શૈવ

શાક્ય

જૈન

બૌદ્ધ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિયુગ સમયેના દરેક સંતોએ આપેલ..ઉપદેશ ક્યો નથી તે જણાવો

એકેશ્વરવાદ

ધર્મો અને સંપ્રદાયમાં સમાનતા

મૂર્તિપૂજા અને કર્મકાંડનો વિરોધ

ઈશ્વર અનેક છે તેવી ભાવના

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?