ભૌતિકશાસ્ત્ર પ્રશ્નો

ભૌતિકશાસ્ત્ર પ્રશ્નો

University

120 Qs

quiz-placeholder

Similar activities

93762 સમીકરણ

93762 સમીકરણ

University

120 Qs

ભૌતિકશાસ્ત્ર પ્રશ્નો

ભૌતિકશાસ્ત્ર પ્રશ્નો

Assessment

Quiz

English

University

Hard

Created by

Nirav Surati

FREE Resource

120 questions

Show all answers

1.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

1.1 WHAT IS PHYSICS ? ( ભૌતિકશાસ્ત્ર શું છે? ) આપણી આસપાસનું પર્યાવરણ રંગીન અને વૈવિધ્યસભર છે. તેમાં અનેક પ્રકારની ઘટનાઓનો સમાવેશ થાય છે. પવન, રેતી, જળ, ગ્રહો, મેઘધનુષ્ય, જળચર પ્રાણીઓ, પદાર્થોને ઘસતા મળતી ગરમી, માનવ શરીરની કાર્યપધ્ધતિ , સૂર્ય અને ન્યુક્લિયસમાંથી આવતી ઉર્જા આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ અને ઘટનાઓ બની રહી છે. ભૌતિકશાસ્ત્ર એ પ્રકૃતિ અને તેના નિયમોનો અભ્યાસ છે. આપણે અપેક્ષા રાખીએ છીએ કે પ્રકૃતિમાં આ તમામ ઘટનાઓ કેટલાક મૂળભૂત નિયમો અનુસાર થાય છે અને આ વિશિષ્ટ ઘટનાઓ પરથી પ્રકૃતિના નિયમોથી જે પ્રગટ થાય છે તે છે ભૌતિકશાસ્ત્ર. ઉદાહરણ તરીકે, પૃથ્વીની આસપાસ ચંદ્રમાની પરિક્રમા, એક વૃક્ષ પરથી સફરજનનું પડવું અને પૂનમ ચંદ્રની રાતે સમુદ્રમાં ભરતી આવવી, આ બધુ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અને ન્યૂટનના ગતિના નિયમો વિશે આપણને જાણકારી હોય. ભૌતિકશાસ્ત્ર એ મૂળભૂત નિયમોથી સંકળાયેલું છે જે જીવનના તમામ ક્ષેત્રોમાં

Evaluate responses using AI:

OFF

2.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

ભૌતિકશાસ્ત્ર શું છે?

Evaluate responses using AI:

OFF

3.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

મહાન ભૌતિકશાસ્ત્રી ડૉ. આર.પી. ફેયનમેને શું કહેવાય છે?

Evaluate responses using AI:

OFF

4.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

ચેસ ના નિયમો જાણવાની પરવાનગી ક્યારે મળે છે?

Evaluate responses using AI:

OFF

5.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

કોઈ ચોક્કસ પગલું ભર્યું છે. જોકે, આ કામ ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે.

Evaluate responses using AI:

OFF

6.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

ભૌતિકશાસ્ત્ર પણ આજ રીતે કામ કરે છે.

Evaluate responses using AI:

OFF

7.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

કશાસ્ત્ર એ કુદરતનો અભ્યાસ છે તેથી તે વાસ્તવિક છે. ભૌતિકશાસ્ત્રના નિયમો ઘડવાની સત્તા કોઈને આપવામાં આવી નથી. આપણે માત્ર એ જ નિયમો ઘડી રહ્યા છીએ જે પ્રકૃતિમાં કામ કરે છે. આર્યભટ્ટ, ન્યૂટન, આઈન્સ્ટાઈન અથવા ફયૈનમન મહાન ભૌતિકશાસ્ત્રી છે કારણ કે તે સમયે ઉપલબ્ધ અવલોકનોથી તેઓ ભૌતિકશાસ્ત્રના નિયમો વિચારી શક્યા અને ખાતરીપૂર્વક ઘડી શક્યા. પરંતુ ક્યારેય પણ એક નવી ઘટના બની શકે છે અને મહાન વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢેલા નિયમો આ ઘટનાને સમજાવવા માટે સક્ષમ ન થાય તો આ નિયમો બદલવામાં કોઈ ખચકાતું નથી.

Evaluate responses using AI:

OFF

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?