
ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તથા શાસન
Authored by Sudhir rathod
History
6th - 8th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
39 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું?
ભારતનું સમૃદ્ધ સાહિત્ય
ભારતની શાસન વ્યવસ્થા
ભારતની આર્થિક સમૃદ્ધિ
ભારતી વિદ્યાપીઠો
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?
નવજાગરણ ના નામે
નવજાગૃતિ ના નામે
નવનિર્માણ ના નામે
નવ રચનાના નામે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તુર્કો એક કોન્સ્ટેટીનોપલ ક્યારે જીતી લીધું?
ઈસવીસન 1498 માં
1492માં
ઈસવીસન 1430 માં
ઈસવીસન 1453 માં
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?
કોન્સ્ટેન્ટી નોપલ
ધમાસ્કર
જેરૂસલામ
તહેરાન
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તુર્કો એ કહ્યું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?
કાબુલ
કોન્સ્ટેટીનોપલ
ધમાસ્કર
જેરુસલેમ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયન ની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી
મરી મસાલા
રેશમી કાપડ
અફીણ
ઈમારતી લાકડાની
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો?
પોર્ટુગલ એ
સ્પેઇન
હોલેન્ડ
ફ્રાંસે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?