
બંધારણનો ઇતિહાસ, આમુખ, મૂળભૂત અધિકારો (મનમોહનસિંહ યાદવ નેત્રંગ))
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 12+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
150 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતના બંધારણે બિનસાંપ્રદાયિકતાના આદર્શને --------- અર્થમાં જોયો છે
સર્વધર્મ સમભાવ
આમુખ
એક ભારત શ્રેષ્ઠ ભારત
જાતિગત ભેદભાવ
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના વિધાનો વિચારો
(૧) પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ છે અને પાકિસ્તાન પોતાને ઇસ્લામિક રિપબ્લિક સ્ટેટ તરીકે ઓળખાવે છે
(૨) ભારતે બિનસાંપ્રદાયિકતા નો સ્વીકાર કર્યો છે
(૩) 42 મો બંધારણીય સુધારો 1976 માં આમુખમાં સ્પષ્ટ રીતે બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો
(૪) લોકશાહી ભારતમાં ધર્મ કે ધાર્મિક સમૂહ નહીં પરંતુ વ્યક્તિ એકમ છે અને ભારતે સંસદીય લોકશાહીનો માર્ગ અપનાવેલો છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચા છે
તમામ વિધાન સાચા છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ અને ત્રીજું વિધાન સાચા છે
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બિનસાંપ્રદાયિકતા શબ્દો ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે
40માં
42માં
44માં
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતના બંધારણ દ્વારા, કાયદા દ્વારા તથા અદાલતો એ આપેલા ચુકાદાઓ દ્વારા સ્ત્રીઓ, બાળકો, કેદીઓ અને શરણાર્થીઓ જેવા સમૂહને જે હક અપાયા તેને સામુહિક હક કહેવાય છે તે પૈકી કયો સામૂહિક હક યોગ્ય નથી
(૧) સગર્ભા સ્ત્રીને ફાંસી સજા આપી શકાય નહીં પરંતુ ફાંસીની સજાને આજીવન કેદમાં તબ દિલ કરવામાં આવે છે
(૨) 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક
(૩) ધાર્મિક ભાષાકીય કે જાતીય લઘુમતીઓને પોતાની રીતે પોતાનું સાંસ્કૃતિક જીવન જીવવાનો હક
(૪) આરોપી જે ભાષા જાણતો હોય તે ભાષામાં તેની ધરપકડના કારણો જાણવાનો હક છે
(૫) કેદીઓને પોતાના સ્વજનોને મળવાનો લેખન કાર્ય કરવાનું તથા છાપા વાંચવાનો હક
(૬) સંયુક્ત રાષ્ટ્રોએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોની રક્ષા માટે યુનાઇટેડનેશન હાઈ કમિશનર ફોર રેફ્યુજી નામની સંસ્થા બનાવી છે
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪,૫ સાચા છે
માત્ર ૬ સાચું છે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નાગરિક બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
નાગરિક એ રાજકીય સમુદાયનો સભ્ય હોય છે
નાગરિક થકી રાજ્યની રચના થાય છે
નાગરિક ભારતનો સર્વ સત્તાધિશ છે
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ પ્રમાણે કુલ પાંચ રીતે ભારતીય નાગરિકત્વ મેળવી શકાય છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે
જન્મ આધારિત
વંશ આધારિત
નોંધણી દ્વારા
જુના પ્રદેશના જોડાણ દ્વારા
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતીય નાગરિકતા ધારો 1955 અનુસાર ત્રણ પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિક પોતાની નાગરિકતા ગુમાવી શકે છે તે પૈકી ખોટો વિકલ્પ શોધો
સ્વયં ત્યાગ દ્વારા
કાયદાની પ્રક્રિયા દ્વારા/બરખાસ્તગી દ્વારા
સરકારી આદેશ દ્વારા વંચિત કરવું/છીનવી લેવું
જન્મ દ્વારા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?