Search Header Logo

બંધારણનો ઇતિહાસ, આમુખ, મૂળભૂત અધિકારો (મનમોહનસિંહ યાદવ નેત્રંગ))

Authored by manmohansinh yadav

History

10th Grade

Used 12+ times

બંધારણનો ઇતિહાસ, આમુખ, મૂળભૂત અધિકારો (મનમોહનસિંહ યાદવ નેત્રંગ))
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

150 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતના બંધારણે બિનસાંપ્રદાયિકતાના આદર્શને --------- અર્થમાં જોયો છે

સર્વધર્મ સમભાવ

આમુખ

એક ભારત શ્રેષ્ઠ ભારત

જાતિગત ભેદભાવ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેના વિધાનો વિચારો

(૧) પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ છે અને પાકિસ્તાન પોતાને ઇસ્લામિક રિપબ્લિક સ્ટેટ તરીકે ઓળખાવે છે

(૨) ભારતે બિનસાંપ્રદાયિકતા નો સ્વીકાર કર્યો છે

(૩) 42 મો બંધારણીય સુધારો 1976 માં આમુખમાં સ્પષ્ટ રીતે બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો

(૪) લોકશાહી ભારતમાં ધર્મ કે ધાર્મિક સમૂહ નહીં પરંતુ વ્યક્તિ એકમ છે અને ભારતે સંસદીય લોકશાહીનો માર્ગ અપનાવેલો છે

પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચા છે

તમામ વિધાન સાચા છે

પ્રથમ અને બીજું વિધાન સાચું છે

પ્રથમ અને ત્રીજું વિધાન સાચા છે

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બિનસાંપ્રદાયિકતા શબ્દો ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે

40માં

42માં

44માં

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતના બંધારણ દ્વારા, કાયદા દ્વારા તથા અદાલતો એ આપેલા ચુકાદાઓ દ્વારા સ્ત્રીઓ, બાળકો, કેદીઓ અને શરણાર્થીઓ જેવા સમૂહને જે હક અપાયા તેને સામુહિક હક કહેવાય છે તે પૈકી કયો સામૂહિક હક યોગ્ય નથી

(૧) સગર્ભા સ્ત્રીને ફાંસી સજા આપી શકાય નહીં પરંતુ ફાંસીની સજાને આજીવન કેદમાં તબ દિલ કરવામાં આવે છે

(૨) 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક

(૩) ધાર્મિક ભાષાકીય કે જાતીય લઘુમતીઓને પોતાની રીતે પોતાનું સાંસ્કૃતિક જીવન જીવવાનો હક

(૪) આરોપી જે ભાષા જાણતો હોય તે ભાષામાં તેની ધરપકડના કારણો જાણવાનો હક છે

(૫) કેદીઓને પોતાના સ્વજનોને મળવાનો લેખન કાર્ય કરવાનું તથા છાપા વાંચવાનો હક

(૬) સંયુક્ત રાષ્ટ્રોએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોની રક્ષા માટે યુનાઇટેડનેશન હાઈ કમિશનર ફોર રેફ્યુજી નામની સંસ્થા બનાવી છે

૧,૨,૩,૪,૫,૬ સાચા છે

૧,૨,૩ સાચા છે

૧,૨,૩,૪,૫ સાચા છે

માત્ર ૬ સાચું છે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નાગરિક બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો

નાગરિક એ રાજકીય સમુદાયનો સભ્ય હોય છે

નાગરિક થકી રાજ્યની રચના થાય છે

નાગરિક ભારતનો સર્વ સત્તાધિશ છે

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ પ્રમાણે કુલ પાંચ રીતે ભારતીય નાગરિકત્વ મેળવી શકાય છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે

જન્મ આધારિત

વંશ આધારિત

નોંધણી દ્વારા

જુના પ્રદેશના જોડાણ દ્વારા

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતીય નાગરિકતા ધારો 1955 અનુસાર ત્રણ પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિક પોતાની નાગરિકતા ગુમાવી શકે છે તે પૈકી ખોટો વિકલ્પ શોધો

સ્વયં ત્યાગ દ્વારા

કાયદાની પ્રક્રિયા દ્વારા/બરખાસ્તગી દ્વારા

સરકારી આદેશ દ્વારા વંચિત કરવું/છીનવી લેવું

જન્મ દ્વારા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?