
Gurukul Ahmedabad - Vachanamrut Quiz - Kariyani 1
Authored by Gurukul Quiz
Other
University
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ વચનામૃત નું શીર્ષક શું છે ?
અહંકાર ના સ્વરૂપનું
દેહ અને મોહનું
ઈયળ અને ભમરીનું
લીલા ચરિત્રો સાંભરી રાખવાનું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
આ વચનામૃત કઈ તિથિએ લખાયું છે ?
સંવત 1877 ના ભાદરવા સુદી 12 દ્વાદશી
સંવત 1876 ના ભાદરવા સુદી 12 દ્વાદશી
સંવત 1877 ના આસો સુદી 12 દ્વાદશી
સંવત 1877 ના ભાદરવા વદી 12 દ્વાદશી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીજી મહારાજે મસ્તક ઉપર શું બાંધ્યું હતું ?
સોનેરી છેડા નો ધોળો ફેંટો
સોનેરી પાઘ
કાળા છેડા નો ધોળો રેંટો
રાતા છેડા નો ધોળો ફેંટો
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 3 pts
પ્રથમ પ્રશ્ન ક્યાં સંત એ કર્યો છે ?
શિવાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામિ
ભુધરાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
______ બુદ્ધિ માં નિશ્ચય ની વિગતિ નો કરનારો છે
દેહ
ચિત્ત
અહંકાર
જીવ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વચનામૃત માં કેટલા પ્રકાર ના ગુણનું વર્ણન કરેલું છે ?
એક ( 1 )
પાંચ ( 5 )
આઠ ( 8 )
ત્રણ (3)
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શમદમાદિક એ ક્યાં ગુણ નું કાર્ય છે ?
તમોગુણ
સત્વગુણ
રજોગુણ
આપેલ પૈકી બધા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?