
Gurukul Ahmedabad - Vachanamrut Quiz - Kariyani 3
Authored by Gurukul Quiz
Other
University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વચનામૃત નું શીર્ષક શું છે?
શાપિત બુદ્ધિ નું
શુકમુનિ મોટા સાધુ છે , માણસની ઓળખનું
પ્રેમના લક્ષણનું
જીવ અને શાક્ષીના જાણપણા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ વચનામૃત કઈ તિથિ એ લખાયું છે ?
સંવત્ત 1879ના આસો વદી 6
સંવત્ત 1879ના પોષ સુદી 5
સંવત્ત 1877ના આસો વદી 7
સંવત્ત 1877ના આસો સુદી 7
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહારાજે કેવા કલર ની ચાદર ઓઢી હતી ?
ભૂરા
લીલા
સ્વેત
સોનેરી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનુષ્યને પરસ્પર હેત થાય છે તે કેને કરીને થાય છે ?
અવગુણે
દોષે
સ્વભાવે
ગુણે
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સત્સંગમાં રહીને ____ સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી અને જો આવી હોય તો ____ સ્વભાવ રહે નહિ.
ભાગ્ય
સુયોગ્ય
અયોગ્ય
યોગ્ય
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેટલાક તો___ દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો___ દોષ છે તે પણ જાણ્યા જોઈએ.
શરીરના , મનના
આ જન્મના , પૂર્વ જન્મના
સત્સંગના , કુસંગના
પોતાના , બીજાના
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માણસના વિશેષે કરીને ગુણ - અવગુણ કઈ અવસ્થામાં જણાય છે ?
બાલ્ય
ગઢપણ
વાનપ્રશ્થાન
યુવા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?