
TALIM
Authored by Vaghela Mahendra
Others
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
27 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમાં ક્યા મહાત્મા થઇ ગયા, કે જેઓ શાંતિ અને અહિંસાના પુજારી હતા?
સુભાષચંદ્ર બોઝ.
સરદાર વલ્લભભાઈ પટેલ.
મોહનદાસ ગાંધી.
સરદારસિંહ રાણા.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કઈ બાબત 'જૈનધર્મને' લાગુ પડતી નથી?
સમ્યક દર્શન
અપરિગ્રહ
ત્રિપિટક
જિન
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રુપિયા 200ની ચલણી નોટ પર 'બૌદ્ધ ધર્મ' સાથે જોડાયેલ ક્યા સ્થાપત્યને સ્થાન મળ્યું છે?
રાણીની વાવ
લાલ કિલ્લો
સાંચીનો સ્તૂપ
કોર્ણાકનું સૂર્યમંદિર
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્યા સ્થાપત્યને સ્થાન મળ્યું છે?
રાણીની વાવ
લાલ કિલ્લો
સાંચીનો સ્તૂપ
કોર્ણાકનું સૂર્યમંદિર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાતમાં ક્યુ પ્રખ્યાત 'જૈન તીર્થ' આવેલ છે?
મોઢેરા
અંબાજી
પાવાગઢ
પાલીતાણા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'કપિલવસ્તુ' નામનું રાજ્ય ક્યાં આવેલ હતું?
હિમાલય પ્રદેશમાં
અરવલ્લી પ્રદેશમાં
નીલગીરી પ્રદેશમાં
સાતપુડા પ્રદેશમાં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતુ?
સિદ્ધાર્થ
વર્ધમાન
રાહુલ
અશોક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?