ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

6th Grade

10 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 6 પાઠ 5 શાંતિ શોધમાં: બુધ્ધ અને મહાવીર

ધોરણ 6 પાઠ 5 શાંતિ શોધમાં: બુધ્ધ અને મહાવીર

6th Grade

10 Qs

STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

6th Grade

12 Qs

ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Assessment

Quiz

Others

6th Grade

Hard

Created by

Yogesh Rana

Used 1+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

મૌર્યવંશની જાણકારી મેળવવા કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી?

અર્થશાસ્ત્ર નો

ઇન્ડિકા નો

મેઘદૂત નો

મુદ્રારાક્ષસ

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ચંદ્રગુપ્ત મોરીએ ગીરીનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

વિષ્ણુગુપ્તની

પુષ્યગુપ્તની

બિંદુસારની

સુશીમની

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયા તળાવ નું નિર્માણ કરાવ્યું હતું?

મલાવ તળાવ

મુનસર તળાવ

સુદર્શન તળાવ

સહસ્ત્રલિંગ તળાવ

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો?

મેરૂતંગચર્યા

શિલગુણસુરી

બુધ્ધિસાગર

ભદ્રબાહુ

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?

ગ્રાન્ટ ટંક રોડ

કોલકાતાથી આગરા રોડ

દિલ્લીથી મુંબઈનો

કોલકાતાથી દિલ્લી નો

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?

અમરેલી

જૂનાગઢ

સુરેન્દ્રનગર

રાજકોટ

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું?

કૌશોમ્બીના

ઉજ્જૈન

તક્ષશિલા

કાલિંગના

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?