
ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
Authored by Yogesh Rana
Others
6th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
મૌર્યવંશની જાણકારી મેળવવા કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી?
અર્થશાસ્ત્ર નો
ઇન્ડિકા નો
મેઘદૂત નો
મુદ્રારાક્ષસ
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ચંદ્રગુપ્ત મોરીએ ગીરીનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?
વિષ્ણુગુપ્તની
પુષ્યગુપ્તની
બિંદુસારની
સુશીમની
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયા તળાવ નું નિર્માણ કરાવ્યું હતું?
મલાવ તળાવ
મુનસર તળાવ
સુદર્શન તળાવ
સહસ્ત્રલિંગ તળાવ
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો?
મેરૂતંગચર્યા
શિલગુણસુરી
બુધ્ધિસાગર
ભદ્રબાહુ
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?
ગ્રાન્ટ ટંક રોડ
કોલકાતાથી આગરા રોડ
દિલ્લીથી મુંબઈનો
કોલકાતાથી દિલ્લી નો
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
અમરેલી
જૂનાગઢ
સુરેન્દ્રનગર
રાજકોટ
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું?
કૌશોમ્બીના
ઉજ્જૈન
તક્ષશિલા
કાલિંગના
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?