Search Header Logo

ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Authored by Yogesh Rana

Others

6th Grade

Used 1+ times

ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

મૌર્યવંશની જાણકારી મેળવવા કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી?

અર્થશાસ્ત્ર નો

ઇન્ડિકા નો

મેઘદૂત નો

મુદ્રારાક્ષસ

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ચંદ્રગુપ્ત મોરીએ ગીરીનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

વિષ્ણુગુપ્તની

પુષ્યગુપ્તની

બિંદુસારની

સુશીમની

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયા તળાવ નું નિર્માણ કરાવ્યું હતું?

મલાવ તળાવ

મુનસર તળાવ

સુદર્શન તળાવ

સહસ્ત્રલિંગ તળાવ

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો?

મેરૂતંગચર્યા

શિલગુણસુરી

બુધ્ધિસાગર

ભદ્રબાહુ

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?

ગ્રાન્ટ ટંક રોડ

કોલકાતાથી આગરા રોડ

દિલ્લીથી મુંબઈનો

કોલકાતાથી દિલ્લી નો

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?

અમરેલી

જૂનાગઢ

સુરેન્દ્રનગર

રાજકોટ

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું?

કૌશોમ્બીના

ઉજ્જૈન

તક્ષશિલા

કાલિંગના

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?