
તાજેતરના પ્રશ્નો યાદવ મનમોહનસિંહ કેસરી છે
Authored by manmohansinh yadav
World Languages
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
22 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હાલમાં મણિપુરના મુખ્યમંત્રી નોંગથમ્બન બીરેનસિંગ છે
હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે
હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તા છે
હાલમાં જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે
હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હાલમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડેલ છે
ગુજરાત
જમ્મુ કશ્મીર
તમિલનાડુ
મણીપુર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરેલ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી બાબતે 2025 માં નું વર્ષ માં ઉજવવામાં આવશે તે પૈકી ખોટું વિધાન શોધો
2025 ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ
2025 માં શાંતિ અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ
2025 ગ્લેસીયરની જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ
2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ
2025 ઊંટ આંતરરાષ્ટ્રીય વર્ષ2025 ઊંટ આંતરરાષ્ટ્રીય વર્ષ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય વર્ષ બાબતે કુટું વિધાન શોધો
2023 બાજરી (મિલેટ) નું આંતરરાષ્ટ્રીય વર્ષ
2024 ઊંટ નું આંતરરાષ્ટ્રીય વર્ષ
2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ
2026 ટકાઉ વિકાસ માટે સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને મહિલા ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ
2022 આંતરરાષ્ટ્રીય શારીરિક સ્વાસ્થ્ય વર્ષ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
22 માર્ચ 2025 વિશ્વ જળ દિવસની થીમ શું હતી
ગ્લેસીયર પ્રિવેન્શન
એનિમલ પ્રોટેક્શન
Cow પ્રોટેકશન
તમામ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવેલ વર્ષ 2025 ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી
ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇડ્સ equality એમપાવરમેન્ટ
ઓલ વુમન શેફ
વુમન આર પ્રાઉડ ઓફ વર્લ્ડ
તમામ વિધાન સાચા છે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સર ચંદ્રશેખર વેંકટ રામન ની યાદમાં ઉજવવામાં આવે છે
ચંદ્રશેખર વેંકટરામન અને રામન કિરણ ની શોધ કરી હતી જે બદલ તેમને ભૌતિક શાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળેલો હતો
વિક્રમભાઈ સારાભાઈ ની યાદ માં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?