
ગુજરાતી સાહિત્ય ક્વિઝ
Authored by Ajay Raval
Education
University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સત્યના પ્રયોગો - આત્મકથાના લેખક કોણ છે?
સુન્દરમ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ગાંધીજી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યાં જ્યાં નજર મારી ઠરે . ....... કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
નરસિંહરાવ દિવેટિયા
કલાપી
સુન્દરમ
ગની દહીંવાલા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી ક્યાં સાહિત્યકારને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
ચિનુ મોદી
સુન્દરમ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જનમટીપ – નવલકથા ના લેખક કોણ છે?
રઘુવી ચૌધરી
ઈશ્વર પેટલીકર
નર્મદ
રમણલાલ મહેતા
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હો રાજ મને લાગ્યો ક્શુબીનો રંગ ........કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
મકરંદ દવે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?