
ધર્મ અને આત્મજ્ઞાન ક્વિઝ
Authored by सहजः सहजः
Religious Studies
University
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
23 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
જળ જીલણીના કેટલા વચનામૃતો છે?
૧
૨
૩
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
શામાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવા?
ભક્તિમાં
ધર્મમાં
સંસારમાં
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ભાદરવા સુદ એકાદશી એટલે?
પ્રબોધિની
દેવશયની
જળઝીલણી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ભગવાનના ભક્ત હોય તેને શું ન કરવું?
પોતાનું મનગમતું
ભગવાનને ન ગમતું
સગાંસંબંધીઓનું ગમતું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
પરમેશ્વરને ભજવામાં અંતરાય કરતા હોય એવા કોનો ત્યાગ કરવો?
દુશ્મનોનો
સગાંવહાલાંનો
મિત્રમંડળનો
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ભગવાનને ન ગમે એવો કોઈ પોતાનો સ્વભાવ હોય તો તેનું કોની પેઠે ત્યાગ કરવો?
શત્રુની પેઠે
મિત્રની પેઠે
ભરતજીની પેઠે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
કોનો પક્ષ લેવો નહીં?
સત્સંગીનો
વિમુખનો
જ્ઞાનીનો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?