Free Printable Worksheets
NEW
Font size
More settings
સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
મિત્રમેલા
બ્રહ્મોસમાજ
ઉઘ્યોગ
સત્યાર્થ પ્રકાશ
વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃતિ મેળવીને વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા ?
દાદાભાઈ નવરોજી
શ્યામજી કૃષ્ણવર્મા
બાબાસાહેબ આંબેડકર
આપેલ માંથી એકપણ નહી
૧૮૫૭ નો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું ?
વીર સાવરકર
સુભાસ ચંન્દ્રબોઝ્
કયા ક્રાંંતિવીરની અંદમાન જેલમાં તબીયત લથડતાં ભારતમાં નઝરકેદ રાખવામાં આવ્યા હતાં ?
ચન્દ્રશેખર આઝાદ
ખુદીરામ બોઝ
ભગતસિંહ
બિસ્મીલનો જન્મ ઉત્તરપ્રદેશના કયા ગામમાં થયો હતો ?
બિલવા
નગવા
ટંકારા
શાહજહાપુર