Free Printable Worksheets
NEW
Font size
More settings
ઘનશ્યામ મહારાજ ને કેટલા ભાઈ હતા?
4
3
2
1
છપૈયામાં ઘનશ્યામ મહારાજના ઘર આગળ કયું સરોવર આવેલું છે ?
ગોમતી સરોવર
હમીર સરોવર
નારાયણ સરોવર
સરયૂ સરોવર
સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું હતું ?
શ્રાવણ વદ 9
ચૈત્ર વદ 9
શ્રાવણ સુદ 9
ચૈત્ર સુદ 9
બાળપણ માં ઘનશ્યામ મહારાજ કઇ નદીમાં સવારે નાહવા જતા ?
ગોમતી
ગંગા
સરયૂ
ઘેલા
બાપાશ્રી ના પહેલા ભાગ ની કુલ કેટલી વાતો છે ?
233
251
351
157