Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ ૬
Total questions: 10
Worksheet time: 5mins
આદિમાનવનું જીવન કેવું હતું ?
ભટકતું જીવન
સ્થાઈ જીવન
નગર વસાહતનું જીવન
ગ્રામીણ વસાહતનું જીવન
આદિમાનવ શિકાર કરવા માટે ક્યાં સાધનનો ઉપયોગ કરતા નહોતા ?
બંદુક
પત્થરનાહથિયારો
હાડકાના હથીયારો
લાકડાના હથિયારો
ભીમબેટકાક્યાં રાજ્યમાં આવેલું છે ?
મધ્યપ્રદેશમાં
ગુજરાતમાં
બિહારમાં
ઉત્તરપ્રદેશમાં
સ્થાઈજીવનથી આદિમાનવે કેવી પ્રવૃતિઓ શરુ કરી નહોતી ?
કૃષિ
પશુપાલન
અનાજનોસંગ્રહ
ઉધોગ
આદીમાંનવોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી ?
પ્રાણી અને પક્ષીઓના માસ
કંદમૂળ
ફળો
અનાજ
વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવ કેવી ગુફાઓમાં રેહતો ?
પ્રાકૃતિકગુફામાં
બહુમાળી મકાનોમાં
સિમેન્ટ ના મકાનમાં
માટીના છાપરામાં
માનવીના સ્થાઈ જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?
બળદ
હાથી
કૂતરો
ગાય
લગભગ (a) વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું.
આદીમાંનવો ધાન્ય ઉગાડવા (a) નો ઉપયોગ કરતા હતા .
આદીમાંનવો (a) આસપાસ ધાન્ય ઉગાડતા હતા.
