wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Question Bank of Accountancy

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

જો કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં માસિક રૂ .500 લેખે ઉપાડ કરતો હોય તો વાર્ષિક 12% લેખે ઉપાડ પર વાર્ષિક વ્યાજ કેટલું થાય?

a)

720

b)

390

c)

330

d)

360

2.

ચિંતનની આખર મૂડી રૂ.16, 000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડ ના રૂ.1000 તથા નફાના રૂ.1,500ની અસર આપેલ છે .શરૂ ની મૂડી પર વાર્ષિક 5% લેખે કેટલું વ્યાજ થાય?

a)

675

b)

575

c)

775

d)

750

3.

એક પેઢીના છેલ્લા ચાર વર્ષનો ભારિત સરેરાશ નફો રૂ. 44,000 છે .ભારિત સરેરાશ નફાની બે વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો?

a)

8,800

b)

88,000

c)

11,000

d)

22,000

4.

એક પેઢીનો છેલ્લા ચાર વર્ષનો નફો / ખોટ 1,00,000 ; 1,20,000 ; (40,000) ; 60,000 છે તો આ પેઢીની પાઘડી ની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીને આધારે શોધો.

a)

3,00,000

b)

30,000

c)

1,50,000

d)

6,00,000

5.

એક પેઢીની કુલ મિલકતો 12,00,00 છે અને કુલ દેવા 4,00,000 છે તેમજ અપેક્ષિત વળતરનો દર 10 % છે, તો અપેક્ષિત નફો કેટલો?

a)

8,00,000

b)

4,00,000

c)

80,000

d)

40,000

6.

માહી નામની પેઢીમાં સરેરાશ નફો 126000 અને અપેક્ષિત નફો 80,000 થયો છે તેમજ અપેક્ષિત વળતરનો દર 10% છે તો આ પેઢી ની પાઘડી ની રકમ અધિક નફાની મૂડીકરણ ની પદ્ધતિની રીતે શોધો.

a)

4,40,000

b)

4,60,000

c)

46,000

d)

42,000

7.

પૂનમ ,ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન નું પ્રમાણ 3: 2 : 1 છે તેઓએ આ પ્રમાણ બદલીને 1 : 2 : 2 કરવાનું નક્કી કર્યું તો ભાગીદાર ધવલ નો ત્યાગ શોધો.

a)

-0. 067

b)

0.067

c)

0.030

d)

-0. 030

8.

પુન: મૂલ્યાંકન ખાતાને .............. તરીકે પણ ઓળખાય છે.

a)

મૂડી અનામત ખાતા

b)

નફા નુકસાન ફાળવણી ખાતા

c)

નફા નુકસાન હવાલા ખાતા

d)

નફા નુકસાન ખાતા

9.

ઈલા અને મીનાની ભાગીદારી પેઢી માં રોકાણો 50,000 આપેલા છે, ઈલા પેઢીમાંથી રોકાણો 46,000ની કિંમતથી લઈ જાય છે ; આ ઉપરાંત પેઢીમાં રોકાણ વધઘટ અનામત 6000 આપેલી છે, તો આ હવાલાથી ઈલાના મૂડી ખાતામાં કઈ અસર પડશે?

a)

2000 ઈલાના મૂડી ખાતે ઉધાર

b)

2000 ઈલાના મૂડી ખાતે જમા

c)

1000 ઈલાના મૂડી ખાતે ઉધાર

d)

1000 ઈલાના મૂડી ખાતે જમા

10.

જો દેવાદારો 70000 હોય અને તેના પર ઘાલખાધ 2000 રાખવાની ત્યારબાદ ઘાલખાધ અનામત 10% રાખવાની હોય તો નવા પાકા સરવૈયામાં દેવાદારો કઈ કિંમતે નોંધવા?

a)

68000

b)

61000

c)

61200

d)

62200