પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યારેખા પર ……... બિંદુ મળે. Tc
a)
અનન્ય
b)
અસંખ્ય
c)
અનંત
d)
એક પણ નહિ
2.
ગણિતશાસ્ત્રી ……..ના નામ પરથી કાર્તેઝિય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. Com
a)
પાયથાગોરસ
b)
આર્યભટ્ટ
c)
થેલ્સ
d)
રેન'દ'કાર્તે
3.
રેખા પર એક નક્કી બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવ્યા છે. જે બિંદુથી અંતર દર્શાવેલ છે તે બિંદુને ........ કહે છે. Tc