Free Printable Worksheets
NEW
Font size
More settings
સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી ક્યા રાજ્યના હતા ?
કર્ણાટક
કેરલ
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
ગુજરાતમાં ડાઈનાસોરના અવશેષો ક્યાં મળી આવેલ છે ?
બાલાસિનોર
કચ્છ
ગીર
પાટણ
સુરેંદ્રનગરમાં કઈ સભ્ય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ?
ધોળાવીરા
રંગપુર
મોંહે – જો – દડો
લોથલ
1857 ના સંગ્રામના પ્રણેતા કોણ હતા ?
મંગલ પાંડે
રાણી લક્ષ્મીબાઈ
ભગતસિંહ
તાત્યા ટોપે
ગુજરાતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠનું નામ જણાવો.
નાલંદા વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ
સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ
View all
10 questions
સામાન્ય જ્ઞાન 6
Worksheet
•
KG - Professional Dev...
સામાન્ય જ્ઞાન 8