wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભાગીદારી વિષય પ્રવેશ

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો?

a)

1832

b)

1923

c)

1956

d)

1932

2.

ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો જોડાઈ શકે?

a)

100

b)

10

c)

20

d)

50

3.

A, B અને C ની પેઢીનું મૂડીનું પ્રમાણ ૩: ૨: ૧ હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹ 66,000 હોય તો C ને કેટલો નફો મળે?

a)

₹ ૧૧,૦૦૦

b)

₹ ૨૨,૦૦૦

c)

₹ ૩૩,૦૦૦

d)

₹ ૬૬,૦૦૦

4.

નફા-નુકસાન ફાળવણી ખાતાંની જમા બાકી એટલે ____

a)

કાચો નફો

b)

વહેંચણી પાત્ર નફો

c)

કાચી ખોટ

d)

વહેંચણીપાત્ર ખોટ

5.

કઈ પદ્ધતિમાં મૂડીનું વ્યાજ દર વર્ષે એક સરખું રહે છે?

a)

હંગામી મૂડી ખાતાંની પદ્ધતિ

b)

કાયમી મૂડી ખાતાંની પદ્ધતિ

c)

ચાલુ ખાતાંની પદ્ધતિ

d)

આપેલ પૈકી એક પણ નહીં

6.

ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

7.

હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય ?

a)

મૂડી ખાતે ઉધાર

b)

મૂડી ખાતે જમા

c)

ચાલુ ખાતે ઉધાર

d)

ચાલુ ખાતે જમા

8.

ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

9.

જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?

a)

6%

b)

9%

c)

12%

d)

વ્યાજ ગણાશે નહીં

10.

A, B અને C ની પેઢીનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ૩: ૨: ૧ હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹ 66,000 હોય તો C ને કેટલો નફો મળે?

a)

₹ ૧૧,૦૦૦

b)

₹ ૨૨,૦૦૦

c)

₹ ૩૩,૦૦૦

d)

₹ ૬૬,૦૦૦

11.

ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

12.

કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?

a)

અસ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ

b)

સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ

c)

ચાલુ ખાતાંની પદ્ધતિ

d)

આપેલ પૈકી એક પણ નહીં

13.

નફા-નુકસાન ફાળવણી ખાતાંની ઉધાર બાકી એટલે ____

a)

કાચો નફો

b)

વહેંચણી પાત્ર નફો

c)

કાચી ખોટ

d)

વહેંચણીપાત્ર ખોટ

14.

જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું?

a)

6%

b)

9%

c)

12%

d)

કાંઈ નહિ

15.

જો સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે?

a)

મૂડી ખાતે

b)

ચાલુ ખાતે

c)

નફા-નુકસાન ખાતે

d)

નફા-નુકસાન ફાળવણી ખાતે