WorksheetsSatsang Vihar Path 19
Total questions: 26
Worksheet time: 13mins
_______ ના સંપ્રદાયો માં ભગવાનને પામવાનો માર્ગ દર્શાવ્યો છે
હિંદુધર્મ
વૈદિકધર્મ
સ્વામિનારાયણ ધર્મ
એ બધામાં ______ સંપ્રદાય વિશિષ્ટ છે.
શક્તિ
સ્વામિનારાયણ
વૈષ્ણવ
________ માં બ્રહ્મ અને પરબ્રહ્મ નો સિદ્ધાંત પડ્યો જ છે .
ભગવદ ગીતા
વચનામૃત
વેદ- ઉપનિષદ
શાસ્ત્રી જી મહારાજ એ પ્રગટ થઈ અક્ષરપુરૂષોત્તમ સિદ્ધાંત નો પ્રસાર કર્યો. ખરું કે ખોટું.
ખરું
ખોટું
____ અને _____ અક્ષરધામ માં જવાની બે પાંખો છે.
આજ્ઞા
ઉપાસના
બંને
એક પણ નહીં
વેદાદિક શાસ્ત્રો ના સાર છે ______ અને _____ .
વચનામૃત
સ્વામીની વાતો
બંને
એક પણ નહીં
ઉપાસનામાં આપણે (a) વસ્તુ સમજવાની છે
શ્રીજમહારાજ નીચેનામાંથી શું છે ? એક કરતાં વધારે સાચા હોય શકે છે.
(a) કર્તાહર્તા
(b) દિવ્ય- સાકાર
(c) સર્વોપરી
(d) પ્રગટ
સહજાનંદ એક પરમેશ્વર.
ખરું કે ખોટું
ખરું
ખોટું
_____ સ્વામી અક્ષરબ્રહ્મ છે.
બ્રહ્માનંદ
મુક્તાનંદ
ગુણાતીતાનંદ
મહંત સ્વામી મહારાજ ____ નું દ્વાર છે.
ધર્મ
મોક્ષ
ભક્તિ
આજ્ઞા માં આપણે (a) વસ્તુ સમજવાની છે.
______ પહેરી શ્રીજીમારાજનો આશરો કરવો .
નારાછડી
માળા
કંઠી
______ સહિત પૂજા કરવી .
તિલક- ચાંદલા
માળા
દંડવત
માતા પિતા ને _____ કરવા.
નમન
પંચાંગ પ્રણામ
દંડવત
આરતી દિવસ માં (a) વાર તો કરવી જ .
આપણે નીચેનામાંથી શું ખવાય ?
(a) લસણ ડુંગળી
(b) બજાર ની ખાણી પીણી
(c) વ્યસન
(d) ઘરનું બનેલું
____ નો ત્યાગ કરવો .
(a) ખરાબ મિત્રો
(b) સિનેમા - સિરિયલ
(c) બંને
(d) none
રોજ (a) કલાક વિશેષ અભ્યાસ કરવો .
આપણે _____ ના આશ્રિત છીએ .
શ્રીજીમહારાજના
ગુણાતીતાનંદ સ્વામીના
મહંતસવામી મહારાજના
આપણે ____ ના શિષ્ય છીએ .
શ્રીજીમહારાજના
ગુણાતીતાનંદ સ્વામીના
મહંત સ્વામી મહારાજ
શ્રીજમહારાજે પ્રગટ થઈ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને મૂર્તિમાન કર્યો.
ખરું કે ખોટું
ખરું
ખોટું
આજ્ઞા અને ઉપાસના રાખીએ તો BAPS ના સત્સંગી કહેવાઇયે .
ખરું કે ખોટું
ખરું
ખોટું
BAPS સંસ્થા ના સિદ્ધાંતો ,ગ્રંથો ,પરાંપરા વગેરે પરમ સત્ય છે.
ખરું કે ખોટું
ખરું
ખોટું
આપણે બાળસભામાં ન જવું જોઈએ.
ખરું કે ખોટું
ખરું
ખોટું
એકાદશી ફરાળી , સર્જળા કે નિર્જળા કરવી .
ખરું કે ખોટું
ખરું
ખોટું
