wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શતદલ પ્રમુખ પરિમલ પ્રસંગ 41 થી 60

Total questions: 26

Worksheet time: 14mins

Name
Class
Date
1.

હું આદર્શ પિતા અને આદર્શ પતિ કઈ રીતે બની શકું ? - આ વાક્ય કોણ બોલે છે

a)

ડેનિયલ જોન

b)

ડેનિયલ કૂક

c)

ડેનિયલ બર્ન્સ

2.

પહેલા ______ મેચ કરવાની જરૂર છે.

a)

સંબંધ

b)

કુંડળી

c)

સ્વભાવ

3.

ભગવાનની _________આમ થયું હશે - એમ સમજીને ચાલવું એમાં તારું હિત છે

a)

ઈચ્છાથી

b)

કૃપાથી

c)

સંબંધથી

4.

ગુસ્સામાં જ સંતાનો સાથે ગુસ્સાના આવેગમાં પંખીની જેમ વર્તન કરી નાખું છે

a)

ખોટું

b)

ખરું

5.

આતો _______ પધાર્યા કહેવાય .આપણે રાજિ રેહવું

a)

સરસ્વતી

b)

લક્ષ્મીજી

c)

અન્નપૂર્ણાજી

6.

સ્વામીશ્રી બાળ વિકાસનું દર્શન કરતા શું કહેલું ?

a)

બાળક નાદાન છે

b)

બાળક નાનું છે

c)

બાળક અબુધ છે

7.

સ્વામીશ્રી સમક્ષ ક્યુ પુસ્તક વંચાઈ રહેલું ?

a)

અક્ષરામૃતમ

b)

વચનામૃત

c)

સ્વામીની વાતો

8.

એક શ્રેષ્ઠીજન કઈ તારીખે સ્વામિશ્રીને અમદાવાદ મળવા દોડી આવેલા ?

a)

19-06-2006

b)

19-07-2006

c)

19-08-2006

9.

યુવાનીમાં જીવનને સફળ બનાવવા શું કરવું જોઈએ ?

a)

કુસંગ કરવો

b)

ભગવાન માં શ્રદ્ધા રાખવી

c)

વ્યસન કરવું

10.

હુસ્ટનના મંઝૂર હુરાની વ્યવસાયે શુ હતા ?

a)

એન્જીનીયર અને આર્કિટેક્ટ

b)

એન્જીનીયર અને આર્ટિસ્ટ

c)

એન્જીનીયર અને એક્ટર

11.

શું કહી શકાય એવી એક વાત કરતા સ્વામીશ્રીએ સુરત ના બે ભાઈઓને ભવનું ભાથું બંધાવેલું ?

a)

મૅનેજમેન્ટ ગીતા

b)

ભગવત ગીતા

c)

ગૃહસ્થ ગીતા

12.

ગુરુ કહે એ પ્રમાણે ચાલવું એ ________

a)

ધર્મ

b)

સત્સંગ

c)

ફોર્મ્યુલા

13.

ગુરુપૂર્ણિમાના દીવસે હરિભક્તોને શું આદેશ આપવા માટે સ્વામીશ્રીને નનામી ચિઠ્ઠી આવી હતી ?

a)

વૃક્ષ વાવવા નો

b)

સત્સંગ સભાનો

c)

રાહત કાર્યનો

14.

સર્વે હરિભક્તોને સેનો નિયમ લેવડાવામાટે વ્યસ્થપાકને વાત કરી ?

a)

એક વૃક્ષ વાવવું

b)

એક હરિભક્ત કરવો

c)

એક સત્સંગી કરવો

15.

સ્વામીશ્રીના સાનિંધ્યમાં જન્માષ્ટમીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો ?

a)

ગોંડલ

b)

સારંગપુર

c)

અટલાદરા

16.

જન્માષ્ટમી ઉત્સવ સભાનો સમય શું રાખવામાં આવ્યો હતો ?

a)

રાત્રે 8.00 થી 10.00

b)

રાત્રે 8.30 થી 10.30

c)

રાત્રે 8.00 થી 9.30

17.

લગ્નના દિવસે શું પીરસવાની યુવતીની ઈચ્છા હતી ?

a)

ઈંડાવાળી કેક

b)

ઈંડાવાળા બિસ્કિટ

c)

ઈંડાવાળી ચોકલેટ

18.

સામેની વ્યક્તિમાં _______અવગુણ હોય પરંતુ એક તો ગુણ હોય

a)

9

b)

999

c)

99

19.

જેટલું આપણે કહીયે છે એનાથી ઓછું કહેવાય તો વાંધો નહિ

a)

ખરું

b)

ખોટું

20.

અક્ષરરૂપ થયીને પુરુષોત્તમની ભક્તિ કરવી એ અમારી ___________છે

a)

ટેક્નિક

b)

ટેક્નોલોજી

c)

પરાભક્તિ

21.

શિકાગો માં સ્વામીશ્રી સમક્ષ કોને રજૂઆત કરી ?

a)

ડોક્ટર

b)

વકીલ

c)

એન્જિનિયર

22.

લ્યુટનના સત્સંગીની દુકાનમાં કોણ નોકરી કરતુ હતું ?

a)

પરદેશી

b)

હરિભક્ત

c)

ગુણભાવી

23.

ભક્ત સાચા હોય પણ અમુક વખતે તેઓ પ્રારબ્ધ લઈને આવ્યા હોય

a)

ખરું

b)

ખોટું

24.

આપણે વ્યવહાર કરીએ તોપણ ભગવાન માં વૃત્તિ ન રહ્યા કરે

a)

ખરું

b)

ખોટું

25.

સ્વામીશ્રીને કયો વિચાર અખંડ આવે છે ?

a)

હિતનો

b)

ભગવાનનો

c)

અહિતનો

26.

સ્વામીશ્રીને કયો વિચાર ક્યારેય નથી આવ્યો ?

a)

હિતનો

b)

ભગવાનનો

c)

અહિતનો