wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભેદે સાક્ષી અનંતના

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

સતાભાઈને સ્વામીજીના સૌપ્રથમવાર દર્શન વાસણાના કયા ભગતના ખેતરમાં થયા હતા ?

a)

ભીખાભાઈ

b)

દિનેશસિંહ

c)

દિનેશસિંહ

d)

સતુભાઈ

2.

સ્વામીજી સાથે સતાભાઈએ સૌરાષ્ટ્રમાં કેટલા દિવસ વિચરણ કરીને પાછા ફર્યા હતા ?

a)

૧૩

b)

૧૪

c)

૧૫

d)

૧૬

3.

સતાભાઈ અને વેપારીનો અકસ્માત શ્રીનાથજીથી પાછા ફરતા હતા ત્યારે ક્યાં થયો હતો ?

a)

નાથદ્વારા

b)

જયપુર

c)

ઉદયપુર

d)

જેસલમેર

4.

ઓડ તથા આજુબાજુના ગામોમાં સત્સંગનો વિકાસ કરવા કયા સંત જતા હતા ?

a)

ઉત્તમસ્વામી

b)

પ્રેમસ્વામી

c)

કોઠારીસ્વામી

d)

શાસ્ત્રીસ્વામી

5.

૧૯૮૧ માં સૌરાષ્ટ્રના કયા શહેરમાં કડિયા જ્ઞાતિના બોર્ડિંગના નવા મકાનનો ખાતમુહુર્ત કરવાનો પ્રસંગ હતો ?

a)

રાજકોટ

b)

જામનગર

c)

જૂનાગઢ

d)

ગોંડલ

6.

ગુરુહરિ સ્વામીશ્રીની અલૌકિક સામર્થી જોઈને કુંવારજીબાપાએ શું શરુ કર્યું હતું ?

a)

અઠવાડિક સભા

b)

પૂજા

c)

ધૂન

d)

૩ ગ્રંથોનું વાંચન

7.

૧૯૮૪ માં પ.પૂ. સ્વામીજી સંતો-ભક્તો સાથે કચ્છની યાત્રાએ હતા ત્યારે કયા સ્થળે પાથર્યા હતા ?

a)

નારાયણસરોવર

b)

નરનારાયણમંદિર

c)

નારાયણઘાટ

d)

સફેદરણ

8.

મહારાજના વખતમાં કોણ મહારાજ સાથે નારાયણ સરોવર આવ્યું હતું ? આવો પ્રશ્ન પ.પૂ. સ્વામીજીને કયા ભક્તરાજે પૂછ્યો હતો ?

a)

નાનજીબાપા

b)

કુંવરજીબાપા

c)

સતાભાઈ

d)

સતુભાઈ

9.

ભગવાનદાસનો દીકરો દિનેશ પાણીમાં તણાતો હતો ત્યારે બધા ભક્તોએ શું કર્યું ?

a)

મંદિરે સંતોને વાત કરી

b)

ગામના સરપંચને વાત કરી

c)

ભજનનું બળ લીધું

d)

સ્વાશ્રિને પ્રાર્થના કરી

10.

રાજકોટમાં ખાતમુહુર્તના પ્રસંગ વખતે કેટલા માણસની રસોઈ બનાવેલી હતી ?

a)

૭૫

b)

૧૨૫

c)

૧૭૫

d)

૨૫૦

11.

આશિષને મળવા દવાખાને સ્વામીજી પધાર્યા અને ઠાકોરજીને પધરાવીને શું કર્યું હતું ?

a)

આશિષની છાતી પર ફૂલ મુક્યા

b)

આશિષની છાતી પર હાથ ફેરવ્યો

c)

આશિષના કાનમાં મંત્ર બોલ્યા

d)

આશિષના સામે જોઈ સ્મિત આપ્યું

12.

નારાયણભાઈને સવામીજીના અંતિમ દર્શન ક્યાં થયા હતા ?

a)

કુંવારજીબાપાના ઘરે

b)

હરીધામમાં

c)

પોતાના ઘરે

d)

વજુભાઈના ઘરે