wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PANDIT DINDAYAL UPADHYAY BIRTHDAY ANNIVERSARY

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ ક્યારે થયો હતો?

a)

24મી સપ્ટેમ્બર 1916

b)

25મી સપ્ટેમ્બર 1916

c)

26મી સપ્ટેમ્બર 1916

d)

27મી સપ્ટેમ્બર 1916

2.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું નિધન ક્યારે થયું હતું?

a)

ફેબ્રુઆરી 1968

b)

ફેબ્રુઆરી 1969

c)

ફેબ્રુઆરી 1965

d)

ફેબ્રુઆરી 1966

3.

અંત્યોદય દિવસ ક્યા દિવસે ઉજવાય છે ?

a)

18 September C)

b)

19 September

c)

20 September

d)

25 September

4.

પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લાના "દીનદયાળધામ" તરીકે ઓળખાતા કયા ગામમાં થયો હતો ?

a)

ચન્દ્રભાણ

b)

કાનપુર

c)

વારાણસી

d)

મેરઠ

5.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ સનાતન ધર્મ કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી એ કોલેજ ક્યા આવેલી છે.?

a)

દિલ્લી

b)

મુંબઈ

c)

કાનપુર

d)

ચેન્નઈ