wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો-6 એકમ - ૧૪ વિવિધતામાં એકતા

Total questions: 38

Worksheet time: 19mins

Name
Class
Date
1.

કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?

a)

વિચિત્રતાઓના

b)

વિષમતાઓના

c)

વિવિધતાઓના

d)

વિશિષ્ટતાઓના

2.

કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?

a)

વિચિત્રતાઓના

b)

વિષમતાઓના

c)

વિવિધતાઓના

d)

વિશિષ્ટતાઓના

3.

કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?

a)

વિચિત્રતાઓના

b)

વિષમતાઓના

c)

વિવિધતાઓના

d)

વિશિષ્ટતાઓના

4.

પંજાબના લોકો કયો ધર્મ પાળે છે ?

a)

બૌદ્ધ

b)

જરથોસ્તી (પારસી)

c)

યહુદી

d)

શીખ

5.

આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

તેલુગુ

b)

કન્નડ

c)

તમિલ

d)

મલયાલમ

6.

કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

મલયાલમ

b)

તમિલ

c)

કન્નડ

d)

તેલુગુ

7.

કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

મલયાલમ

b)

તમિલ

c)

કન્નડ

d)

તેલુગુ

8.

કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

મલયાલમ

b)

તમિલ

c)

કન્નડ

d)

તેલુગુ

9.

તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

કન્નડ

b)

તમિલ

c)

મલયાલમ

d)

તેલુગુ

10.

કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે ?

a)

તમિલ

b)

મલયાલમ

c)

કન્નડ

d)

તેલુગુ

11.

ઉત્તરપ્રદેશનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

કૂચીપૂડી

b)

ભરતનાટ્યમ

c)

કથક

d)

કથકલી

12.

કેરલનું જાણીતું નૃત્ય કયું છે ?

a)

કથકલી

b)

કથક

c)

કુચીપુડી

d)

ભરતનાટયમ

13.

તમિલનાડુનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

ભરતનાટ્યમ

b)

કૂચીપૂડી

c)

કથક

d)

કથકલી

14.

અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

ઓડિસી

b)

બિહુ

c)

કથકલી

d)

ધુમ્મર

15.

અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

ઓડિસી

b)

બિહુ

c)

કથકલી

d)

ધુમ્મર

16.

અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

ઓડિસી

b)

બિહુ

c)

કથકલી

d)

ધુમ્મર

17.

ધુમ્મર ક્યા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મધ્ય પ્રદેશ

d)

કેરલ

18.

જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવીત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન કોણે કહ્યું છે ?

a)

જવાહરલાલ નહેરુએ

b)

રાજેન્દ્રપ્રસાદે

c)

ડૉ. રાધાકૃષ્ણને

d)

ડૉ. ભીમરાવ આંબેડકરે

19.

સ્વતંત્ર ભારતના બંધારણમાં ક્યા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

a)

બંધારણીય ઇલાજના

b)

સ્વતંત્રતાના

c)

ધાર્મિક સ્વાતંત્ર્યતાના

d)

સમાનતાના

20.

ઓડિશાના લોકો કઈ ભાષા બોલે છે ?

a)

ઉડિયા

b)

ગુજરાતી

c)

તેલુગુ

d)

કન્નડ

21.

પારસી લોકો કયો તહેવાર ઉજવે છે ?

a)

પતેતી

b)

હોળી

c)

દિવાળી

d)

ઉત્તરાયણ

22.

વૈશાખીનો તહેવાર ક્યા રાજ્યના લોકો ઉજવે છે ?

a)

પંજાબ

b)

રાજસ્થાન

c)

ગુજરાત

d)

મહારાષ્ટ્ર

23.

મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય ક્યું છે ?

a)

લાવણી

b)

ધુમ્મર

c)

ભરતનાટ્યમ

d)

કથકલી

24.

મહારાષ્ટ્રમાં ક્યો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ?

a)

હોળી

b)

જન્માષ્ટમી

c)

ગણેશ ચતુર્થી

d)

ઉત્તરાયણ

25.

મહારાષ્ટ્રમાં ક્યો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ?

a)

હોળી

b)

જન્માષ્ટમી

c)

ગણેશ ચતુર્થી

d)

ઉત્તરાયણ

26.

ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે ?

a)

b)

સાત

c)

આઠ

d)

નવ

27.

ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ ના રચયિતા કોણ છે ?

a)

ઓમકારનાથ ઠાકુર

b)

રવિન્દ્રનાથ ટાગોર

c)

સુભાષચંદ્ર બોઝ

d)

બંકિમ ચંદ્ર ચટોપાધ્યાય

28.

સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે ?

a)

વિવિધતા

b)

ભેદભાવ

c)

અસમાનતા

d)

જરૂરિયાતો

29.

સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે ?

a)

વિવિધતા

b)

ભેદભાવ

c)

અસમાનતા

d)

જરૂરિયાતો

30.

સામાન્ય રીતે જોવા મળે છે કે ગ્રામીણ લોકો ...

a)

ગંદા , અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ હોય છે.

b)

ગંદા , અજ્ઞાની અને ચાલાક હોય છે .

c)

ગંદા , અજ્ઞાની અને સ્વાર્થી હોય છે .

d)

ગંદા , અજ્ઞાની અને આળસુ હોય છે.

31.

તેઓ મોટાભાગે કુરિવાજોનો ભોગ બને છે. આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સંકળવામાં આવે છે .

a)

છોકરાઓ સાથે

b)

છોકરીઓ સાથે

c)

પરણિત મહિલાઓ સાથે

d)

પુરુષો સાથે

32.

જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને ક્યુ કામ કરવાની છૂટ ન હતી ?

a)

ઊંચી જ્ઞાતિના લોકના ઘરમાં પ્રવેશ કરવાની

b)

ગામના કૂવેથી પાણી ભરવાની

c)

ગામના મંદિરમાં જવાની

d)

આપેલ તમામ

33.

કબીરસિંહ ગુરૂદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીર સિંહ ક્યો ધર્મ પાળતા હશે ?

a)

હિન્દુ

b)

મુસ્લિમ

c)

શીખ

d)

જૈન

34.

હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઇ છું ?

a)

રસગુલ્લા

b)

જલેબી

c)

પેંડા

d)

મોહન થાળ

35.

ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે ?

a)

દિવાળીના દિવસે

b)

હોળીના દિવસે

c)

અષાઢી બીજના દિવસે

d)

અખાત્રીજના દિવસે

36.

જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો ક્યું નૃત્ય કરતા હશે ?

a)

રાસ ગરબા

b)

ફૂચીપૂડી

c)

ભરત નાટ્યમ

d)

ધુમ્મર

37.

તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે ?

a)

ગુજરાતી

b)

કન્નડ

c)

હિન્દી

d)

અંગ્રેજી

38.

તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે ?

a)

ગુજરાતી

b)

કન્નડ

c)

હિન્દી

d)

અંગ્રેજી