wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

FSTD-1109 Fbhu bhugol તાપમાન

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

સૂર્યાઘાત માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

a)

થરમોમિટર

b)

બેરોમિટર

c)

પાયરેનોમિટર

d)

લેક્ટોમિટર

2.

સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સે અનુમાનવામાં આવે છે ?

a)

5000 અંશ સે

b)

6000 અંશ સે

c)

1.5 અંશ કરોડ સે

d)

1000 અંશ સે

3.

નીચેનામાથી ક્યું પરિબળ તાપમાન પર અસર કરતું નથી ?

a)

રેખાંશ

b)

ભૂપૃષ્ઠ

c)

પવનો

d)

સમુદ્રથી અંતર

4.

નીચેનામાથી ક્યું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી ?

a)

સમુદ્રથી ઊંચાઈ

b)

દિવસની લંબાઈ

c)

મહાસાગરના પ્રવાહો

d)

જમીન અને પાણીનું વિતરણ