wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD 1207 Iacc Account ભાગીદારી પેઢીનું વિસર્જન

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું .......

a)

નફા-નુકસાન ખાતું

b)

પુનઃમૂલ્યાંકન ખાતું

c)

નફા-નુકસાન ફાળવણી ખાતું

d)

સંપાદન ખાતું

3.

સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે ?

a)

પાકા-સરવૈયા

b)

માલ-મિલકત

c)

વ્યક્તિ

d)

ઊપજ-ખર્ચ

4.

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે ?

a)

વિસર્જન-ખર્ચ

b)

ભાગીદારની પત્નીની લોન

c)

 ત્રાહિત પક્ષનાં દેવાં

d)

ભાગીદારની લોન

5.

પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹ 24,500 અને ઘાલખાધ અનામત ₹ 2500 હોય, તો માલ-મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો ?

a)

રૂ. 24,500

b)

રૂ. 2500

c)

 ₹ 22000

d)

રૂ.27,000

6.

પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા-નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે ?

a)

માલ-મિલકત નિકાલ ખાતે

b)

રોકડ ખાતે

c)

નફા-નુકસાન ખાતે

d)

ભાગીદારોનાં મૂડી ખાતે