wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ - ૧૮ સંચાર માધ્યમો અને જાહેરાતો

Total questions: 38

Worksheet time: 19mins

Name
Class
Date
1.

માનવી કેવું વિચારશીલ પ્રાણી છે ?

a)

આધ્યાત્મિક

b)

નૈતિક

c)

સામાજિક

d)

ધાર્મિક

2.

માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે ?

a)

જ્ઞાનની

b)

બુદ્ધિની

c)

સુખની

d)

પુરુષાર્થની

3.

પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી ?

a)

મોટે અવાજે રડવું

b)

ઢોલ વગાડવું

c)

આગ કે ધુમાડા નો સંકેત

d)

ઝંડો લહેરાવો

4.

સંચાર માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા કેવી થઈ ગઈ છે ?

a)

પહોળી

b)

સાંકડી

c)

મોટી

d)

નાની

5.

આધુનિક સંચાર તંત્રએ પૂરા વિશ્વની શામાં ફેરવી નાખ્યું છે ?

a)

વૈશ્વિક શહેરમાં

b)

વૈશ્વિક ગ્રામમાં

c)

વૈશ્વિક કુટુંબમાં

d)

વૈશ્વિક દેશમાં

6.

લેખિત સંદેશાઓમાં સૌપ્રથમ કયા લેખિત સંદેશાનો જન્મ થયો ?

a)

ટેલિગ્રામ (તાર)નો

b)

પુસ્તકોનો

c)

વર્તમાનપત્રોનો

d)

ટપાલ પ્રથાનો

7.

ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી ?

a)

ઈ.સ. 1854 માં

b)

ઈ.સ. 1855 માં

c)

ઈ.સ. 1858 માં

d)

ઈ.સ. 1872 માં

8.

આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ ?

a)

પાર્સલ દ્વારા

b)

રજીસ્ટર એડી દ્વારા

c)

ટપાલી દ્વારા

d)

મની ઓર્ડર દ્વારા

9.

આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ ?

a)

ટપાલી દ્વારા

b)

રજીસ્ટર એડી દ્વારા

c)

પાર્સલ દ્વારા

d)

મનીઓર્ડર દ્વારા

10.

ટેલિગ્રામ (તાર)ની શોધ ક્યારે થઈ હતી ?

a)

ઈ.સ. 1880 માં

b)

ઈ.સ. 1870 માં

c)

ઈ.સ. 1860 માં

d)

ઈ.સ. 1850 માં

11.

ભારતમાં ટેલિગ્રામ (તાર)ની સેવા કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી ?

a)

કોલકાતા અને દિલ્હી

b)

મુંબઈ અને નાગપુર

c)

કોલકાતા અને ડાયમંડ હાર્બર

d)

અમદાવાદ અને વડોદરા

12.

ભારતમાં ટેલિગ્રામ (તાર)ની સુવિધા ક્યારથી બંધ કરવામાં આવી છે ?

a)

13 જુલાઈ 2003 થી

b)

10 ઓગસ્ટ 2005 થી

c)

13 જુલાઈ 2001 થી

d)

1 જાન્યુઆરી 2002 થી

13.

કયું સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે ?

a)

રેડિયો

b)

વર્તમાન પત્રો

c)

સિનેમા

d)

પુસ્તકો

14.

કયું સંચાર માધ્યમ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે સહાયક બની રહે છે ?

a)

વર્તમાન પત્રો

b)

રેડિયો

c)

કૃત્રિમ ઉપગ્રહ

d)

પુસ્તકો

15.

કયું સંસાર માધ્યમ દુનિયામાં બનતી ઘટનાઓ, જાહેરાતો,દુઃખદ નોંધ , આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે ?

a)

ટેલિવિઝન

b)

પુસ્તકો

c)

વર્તમાન પત્રો

d)

રેડિયો

16.

નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે ?

a)

રેડિયો

b)

ટેલિવિઝન

c)

સિનેમા

d)

મોબાઈલ ફોન

17.

નીચેના પૈકી કયું માધ્યમ સંચાર માધ્યમ શિક્ષણ અને મનોરંજન નું લોકપ્રિય સાધન છે ?

a)

કૃત્રિમ ઉપગ્રહ

b)

સિનેમા

c)

રેડિયો

d)

વર્તમાન પત્ર

18.

દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ?

a)

યુ.એસ.એ. માં

b)

ફ્રાન્સમાં

c)

ભારતમાં

d)

ચીનમાં

19.

આજનું સૌથી લોકપ્રિય દૃષ્ટિએ શ્રાવ્ય સંચાર માધ્યમ કહ્યું છે ?

a)

ટેલિવિઝન

b)

સિનેમા

c)

રેડિયો

d)

વર્તમાન પત્રો

20.

કયા સંચાર માધ્યમ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે ?

a)

રેડિયો દ્વારા

b)

કુત્રિમ ઉપગ્રહ દ્વારા

c)

મોબાઈલ ફોન દ્વારા

d)

ટેલિવિઝન દ્વારા

21.

વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે ?

a)

કુત્રિમ ઉપગ્રહ

b)

સિનેમા

c)

મોબાઈલ ફોન

d)

ટેલિવિઝન

22.

કયા સંચાર માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલા પાણી અને ખનીજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે ?

a)

કુત્રિમ ઉપગ્રહ દ્વારા

b)

ટેલિવિઝન દ્વારા

c)

મોબાઈલ ફોન દ્વારા

23.

કયા સંચાર માધ્યમ દ્વારા આપણે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ ?

a)

મોબાઈલ ફોન દ્વારા

b)

કૃત્રિમ ઉપગ્રહ દ્વારા

c)

વતમાનપત્રો દ્વારા

d)

ટેલિવિઝન દ્વારા

24.

કુત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ દેશના કયા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે ?

a)

ગ્રામીણ વિકાસ

b)

વાણિજય અને ઉદ્યોગ

c)

સંરક્ષણ

d)

કૃષિ અને ખેડૂત કલ્યાણ

25.

વોકીટોકી નો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે ?

a)

વેપારીઓ

b)

શિક્ષકો

c)

વકીલો

d)

પોલીસો

26.

કયા સંચાર માધ્યમ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે ?

a)

રેડિયો

b)

વર્તમાનપત્ર

c)

ટેલિવિઝન

d)

કૃત્રિમ ઉપગ્રહ

27.

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોન નો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ ?

a)

હોમવર્ક

b)

સંદેશાની આપ લે

c)

વાતચીત

d)

ભજનો સાંભળવા

28.

મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે ?

a)

મગજને

b)

ઊંઘને

c)

આંખોને

d)

હાથને

29.

કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોની આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે ?

a)

જુના માલની વેચવા માટે

b)

વધારે નફો કરવા માટે

c)

બજારમાં પ્રર્વતતી મંદીને કારણે

d)

વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે

30.

સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે ?

a)

જાહેરાતો દ્વારા

b)

કર્મચારીઓ દ્વારા

c)

મંત્રીઓ દ્વારા

d)

ધારાસભ્યો દ્વારા

31.

શરૂઆતના કયા સાધનો જ સંચારના માધ્યમો હતા ?

a)

ઘરવખરીના

b)

કુદરતી

c)

આધુનિક

d)

પરિવહનના

32.

કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે ?

a)

તારની

b)

ટપાલની

c)

પાર્સલની

d)

ઇન્ટરનેટની

33.

ટેલિગ્રામ (તાર)ની શોધ કોણે કરી હતી ?

a)

આઈજેક ન્યૂટને

b)

માર્કોનીએ

c)

સેમ્યુઅલ માર્સ

d)

માઇકલ ફેરાડેએ

34.

રેડિયો ની શોધ કોણે કરી હતી ?

a)

જોહન લોગી બાયર્ડે

b)

ગેલેલિયોએ

c)

માર્કોનીએ

d)

થોમસ આલ્વા એડિસને

35.

ટેલિવિઝનની શોધ કોણે કરી હતી ?

a)

માર્કોનીએ

b)

માઈકલ ફેરાડેએ

c)

જોન લોગી બાયર્ડે

d)

મેન્ડલ જ્યોર્જ જ્હોને

36.

કઈ સાલથી રેડિયો પર જાહેરાત ની શરૂઆત થઈ ?

a)

ઈ.સ. 1920 થી

b)

ઈ.સ. 1925 થી

c)

ઈ.સ. 1930 થી

d)

ઈ.સ. 1992 થી

37.

ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર કયા શરૂ થયું હતું ?

a)

દિલ્લી ખાતે

b)

મુંબઈ ખાતે

c)

અમદાવાદ ખાતે

d)

ભોપાલ ખાતે

38.

ગુજરાત સરકારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ આરોગ્ય, ખેતી વગેરે અંગેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે ?

a)

નમસ્તે ગુજરાત

b)

વંદે ગુજરાત

c)

ગુજરાત વિકાસ

d)

ડીડી ગિરનાર