Font size
Worksheetsશિક્ષણ યોજનાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES -2)
Total questions: 105
Worksheet time: 1hrs 19mins
નમો લક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ધોરણ નવ થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ મળવાપાત્ર છે
લાભ મેળવનાર ગુજરાતી નાગરિક હોવી જોઈએ અને અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ
અરસદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જોઈએ
ધોરણ 9 10 ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11 12 ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15000 રૂપિયા મળશે
અરજદાર કરનાર વિદ્યાર્થીની માત્ર આઈઆઈટી માં અભ્યાસ કરતી હોવી જોઈએ
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શક્યા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ દર ઘટે તે હેતુથી ધોરણ આઠ મ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NMMS ની પરીક્ષા લેવામાં આવે છે
9 થી 12 ધોરણ સુધી પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરીવાર નિયત કોટા માં મેરીટ માં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે વાર્ષિક 12000 મુજબ ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે
NMMS નો ગુજરાતનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓ છે
NMMS યોજના શરૂ થતા સુકન્યા સમૃદ્ધિ યોજના બંધ કરવામાં આવી છે
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ nmms ની પરીક્ષા આપી શકે છે
જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ અને એસસી એસટી ના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોય તો આ પરીક્ષા આપી શકે છે
ખાનગી શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં
Nmms પરીક્ષા આપનાર ઉમેદવારના વાલીની આવક વાર્ષિક 3,50000 થી વધુ હોવી જોઈએ નહીં
આ પરીક્ષામાં જવાહર નવોદય તેમજ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
NMMS પરીક્ષા આપવા માટે જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ------ છે
50
80
70
40
PH,SC,SC વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા આપવા માટેની પરીક્ષા આપી-------- રૂપિયા છે
50
70
80
90
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
Nmms પરીક્ષામાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 માર્કસની અને શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 માર્કસની લેવામાં આવશે
Sat શૈક્ષણિક યોગ્યતા કસોટી ના 90 પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે
ધોરણ સાતના અભ્યાસક્રમ માટે ગત વર્ષનો શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશેઅને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે
અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે
ધોરણ પાંચ અને છ નો માત્ર સામાજિક વિજ્ઞાન નો સમાવેશ થશે પરીક્ષા માટે
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને કુલ ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે
એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને ૩૨ ટકા ગુણ મેળવવાના રહેશે
Nmms પરીક્ષાનું કસોટી નું માળખું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમનું રહેશે
અંધ વિદ્યાર્થીને એનએમએમએસ ની પરીક્ષામાં 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે
એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ મળશે
ગુજરાતમાં NMMS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે
NCERT
SEB
GCERT
Diet
વ્હાલી દીકરી યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
19-11-2019 ગુજરાત રાજ્યમાં દીકરીના જન્મ દર અને તેઓના શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર દ્વારા વાલી દિકરી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે
આ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના મૂળભૂત ઉદ્દેશ્ય સિદ્ધ કરવા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજનાનું કામ થશે
ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગના અંતર્ગત વ્હાલી દિકરી યોજના કાર્ય કરશ
વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ્ય બાબતે કયો વિકલ્પ ખોટો છે
દીકરીના જન્મ દર વધારવો
દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવા અને ડ્રોપાઉટ રેશિયો ઘટાડવો
દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું
બાળ લગ્ન અટકાવવા
દીકરીઓને વિદેશમાં મોકલી આત્તો નિર્ભર કરવા
વાલી દિકરી યોજના નો લાભ માટે કોણ પાત્ર ગણાશે
2-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
3-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
4-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
5-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
વ્હાલી દીકરી યોજનાનો જેને લાભ મળશે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે
દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
પુખ્ત વહેલ લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
વાલી દિકરી યોજના નો લાભ લેનાર લાભાર્થીના ના માતા પિતાની ગ્રામ્ય હોય કે શહેર વાર્ષિક આવક 2 લાખ કે તેના ઉનકરતા ઓછી હોવી જોઈએ
અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી ના આવકના પ્રમાણપત્રને ધ્યાનમાં લેવાનું રહેશે નહિ
વ્હાલી દીકરી યોજનાની નાણાકીય અમલીકરણની નોડલ એજન્સી------- રહેશે
ભારતીય જીવન વીમા નિગમ
ICICI
Bank of baroda
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ બાબતે કયો વિકલ્પ ખોટો છે
પ્રથમ હપ્તો દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000 ની સહાય મળવાપાત્ર થશે
બીજો હપ્તો દીકરીના નવમા ધોરણમાં પ્રવેશ વખતે 6,000 ની સહાય મળવાપાત્ર થશે
આખરી હપ્તો દીકરીની અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ 1 લાખની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ
18 વર્ષની વય પહેલા દીકરી મૃત્યુના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં
તમામ વિકલ્પ સાચા છે
અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વહી દરમિયાન નિધન થાય તો ભારતીય જીવન વીમા નિગમ સાથે એમઓયુ મુજબ વીમા ની રકમ------ લાભાર્થી દીકરીને મળવા પાત્ર રહેશે
10000
100000
1000
10000000000000000000
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
એક થી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા બાળકો આ પરીક્ષા આપી શકશે
રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકે તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે
આ યોજનાનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે
આ યોજના હેઠળ દર વર્ષે ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને ધોરણ નવ થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે
આ યોજના અંતર્ગત સરકારી કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 50000 રૂપિયા ની વાર્ષિક મદદ કરવામાં આવશે
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માં બહેનો માટે દરેક કેટેગરીમાં કેટલા ટકા બહેનો રહેશે
50%
25%
33%
ગ્રાન્ડ સાધના મેરીટ સ્કોલરશીપમાં પ્રવેશ મેળવેલા તમામ વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરીટ લીસ્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવશે
નિયામકશ્રી ની શાળાઓ
જિલ્લા કક્ષાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
જિલ્લાના શાસના અધિકારી
જિલ્લાના વહીવટી અધિકારી
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ ના લાભાર્થી વિદ્યાર્થીની હાજરી કેટલી હોવી જરૂરી છે
50%
80%
70%
00%
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
આ યોજના ધોરણ છ થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ કોમન એન્ટરટેસ્ટ (CET) પરીક્ષા આપવાની રહેશે જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાય છે
સરકારી ,ગ્રાન્ટેડ, (સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગર પાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) ઓ મા જે વિદ્યાર્થીઓ એક થી પાંચ નો અભ્યાસ પણ પૂર્ણ કરનાર વિદ્યાર્થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ જ્ઞાનસેતુ યોજના નો લાભ લઇ શકશે
આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, model schools માં પ્રવેશ મેળવી શકશે
CET પરીક્ષા પરીક્ષા પાસ ઈન પરીક્ષા પાસ કરનાર જવાહર નવોદય તેમજ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકીએ
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત CET પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી 6થી 12 સુધી નીચેના પૈકી કઈ શાળામાં અભ્યાસ કરી શકશે નહીં અથવા પ્રવેશ મેળવી શકશે નહીં
જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
રક્ષા શક્તિ સ્કૂલ
મોડેલ સ્કૂલ
જવાહર નવોદય સ્કૂલ
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત -------- અને --------- શાળાઓમાં CET ના મેરીટ ના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે
રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ્સ
જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
તમામ વિકલ્પ સાચા છે
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ વિદ્યાર્થી મેળવશે તો તેને જે સ્કોલરશીપ આપવામાં આવશે તે પૈકી કયો વિકલ્પ ખોટો છે
ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા
ધોરણ 11 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25000 રૂપિયા
કોલેજ અને બી એડ કરવા માટે વાર્ષિક 50000 રૂપિયા
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ નો લાભ મેળવનાર વિદ્યાર્થી જૉ સરકારી અથવા કોઈ અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે નિશુલ્ક શિક્ષણ ઉપરાંત તેને વાર્ષિક કેટલા રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવશે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે
ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 5000 રૂપિયા
ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6,000
ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 7000 રૂપિયા
કોલેજમાં અભ્યાસ કરવા માટે આર્ટ્સ વિભાગમાં વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા આપવામાં આવશે
મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ બાબતે કયો વિકલ્પ ખોટો છે
School of excellence માં વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મદદ કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ નુ ધ્યેય વાક્ય---- પ્રજાવલીતો જ્ઞાનમય પ્રદીપ છે
GSQAC દ્વારા શાળાઓની કામગીરીની મૂલ્યાંકન કરવામાં આવશે અને માપદંડોના આધારે એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે
સ્કુલ ઓફ એક્સલન્સ (૧) મેરીટ સર્ટિફિકેટ (૨) ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ (૩) એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે
ગુણાંક કરના આધારે આર્થિક સહાય પણ આપવામાં આવશે
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પાંચ સપ્ટેમ્બર 2017 થી આ યોજનાનો પ્રારંભ થયો
શાળા કક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસ
શાળાઓમાં લેપટોપ પ્રોજેક્ટ ઇમ્પ્રેટ કેમેરા સ્માર્ટ બોર્ડ સ્પીકર અને વાઇફાઇ રાઉટર ની સુવિધા આપવામાં આવશે
શાળા કક્ષાએ આ પ્રોજેક્ટનું સંચાલન ટેકનો સેવી શિક્ષક દ્વારા કરવામાં આવશે
તમામ વિકલ્પ સાચા છે
પ્રજ્ઞા (પ્રવૃત્તિ આધારિત જ્ઞાન) કયા વર્ષમાં લાગુ કરવામાં આવી
2010
2017
2024
2004
NIPUN નું પૂરું નામ આપો
NATIONAL INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY
NATIONAL INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMER
NATIONAL INITIATIVE OF PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACy
NUMBER INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY
NIPUN બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની સમજ સાર્વત્રિક તરીકેળાવવા માટેનું વાતાવરણ તૈયાર કરવુ
(૨) 2026-27 સુધીમાં ત્રીજા ધોરણના અંતે બાળક વાંચન લેખન અને અંક જ્ઞાનમાં અપેક્ષિત શૈક્ષણિક કૌશલ્ય ધરાવતું હોય
(૩) દેશ રાજ્ય જીલ્લો બ્લોક અને શાળા એમ પાંચ સ્તરીય અમલીકરણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે
(૪) Nipun રાજ્ય મિશન છે
૧,૨,૩ સાચા છે
તમામ વિકલ્પ સાચા છે
૧૩૪ સાચા છે
તમામ વિકલ્પો ખોટા છે
ડાયસ કોડ૧૧ આંકડા નો હોય છે તે બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
ત્રીજા ૨ અંક તાલુકો દર્શાવે છે
પ્રથમ બે અંક રાજ્ય દર્શાવે છે
બીજા બે અંક જીલ્લો દર્શાવે છે
ચોથા ત્રણ અંક ક્લસ્ટર દર્શાવે છે
છેલ્લા બે અંક કચેરી દર્શાવે છે
સ્ટુડન્ટ યુનિક કોડ 18 અંક નો હોય છે તે બાબતે ખોટો વિકલ્પ શોધો
પ્રથમ 11 આંકડા--- ડાયસ કોડ
13-- વિદ્યાર્થીનું જે તે શાળામાં પ્રવેશ વર્ષ (12-13 નંબર પર ના આંકડા)
1----- વિદ્યાર્થી કુમાર છે તો 1 અને કન્યા છે તો 20(14 નંબરનો અંક કુમાર કે કન્યા દર્શાવે છે)
અને છેલ્લા ચાર આંકડા જે તે શાળામાં વિદ્યાર્થીનો રજીસ્ટર ક્રમ દર્શાવે છે
P તમામ વિકલ્પ સાચા છે
ટીચર કોડ કેટલા અંક નો હોય છે
8
9
16
18
બાળમેળા બાબતે કયો વિકલ્પ ખોટો છે
જીસીઈઆરટી દ્વારા દર વર્ષે આયોજન થાય છે
ધોરણ એક થી પાંચ માટે-----બાળમેળો
ધોરણ છ થી આઠ માટે ------લાઈફ સ્કીલ મેળો
કોલેજ માટે---- ઓમ સાયન્સ મેળો
વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસને સ્કેન કરી અપલોડ કરવા માટે કઈ એપ નો ઉપયોગ કરવામાં આવે
સરળ એપ્લિકેશન
ટ્વીટર એપ્લિકેશન
પીએમ શ્રી એપ્લિકેશન
તમામ વિકલ્પ સાચા
વિદ્યાલક્ષ્મી બોન્ડ સ્કીમ ને હવે બંધ કરી દેવામાં આવી છે જેના બદલે-------લોન્ચ કરવામાં આવી છે
વ્હાલી દિકરી યોજન
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
બેટી બચાવો બેટી બચાવો યોજના
તમામ વિકલ્પ સાચા છે
G-SHALA નું પૂરું નામ આપો
Gujarat students holistic adaptive learning app
General science holistic adaptive learning app
Gujarat sociological and histrological atmosphere learning app
Tamam vikalp sanchar che
U-DISE નું પૂરું નામ આપો
Unified district information system for education
Unified district information system of education
PM -POSHAN બાબતે કયો વિકલ્પ ખોટો છે
Pradhan mantri poshan Shakti Nirman તેનું પૂરું નામ છે
ભારતમાં સૌપ્રથમ 1982 માં તમિલનાડુમાં મધ્યાન ભોજન યોજનાની શરૂઆત થઈ
ગુજરાતમાં ૧૯૮૪માં માધવસિંહ સોલંકી દ્વારા મધ્યાન ભોજન યોજનાની શરૂઆત થઈ
1995માં મીડે મીલ સ્કીમની શરૂઆત થઈ જેનું 2021 માં નામ પીએમ પોષણ આપવામાં આવ્યું
તમામ વિકલ્પ સાચા છે
વિદ્યાદીપ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં કેટલા રૂપિયાનું વીમા કવચ મળે છે
25000
50000
એક લાખ
75,000
2017માં લોન્ચ કરવામાં આવેલી SWAYAM નું પૂરું નામ આપો
Study waves of active learning for young aspiring minds
Study webs of active learning for young aspiring minds
Standard world of active learning for union and material
મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે
શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
Diet
Deo
DIKSHA ઈ લર્નિંગ હોટલ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું
પાંચ સપ્ટેમ્બર 2017
11 નવેમ્બર 2017
બંને વિધાન સાચું છે
માત્ર એક વિધાન સાચું છે
પ્રજ્ઞા પ્રોજેક્ટ ક્યારે લાગુ થયો અને હાલમાં કયા ધોરણમાં ચાલુ છે
જૂન 2010 અને હાલમાં ધોરણ એક અને બે ધોરણમાં શરૂ છે
જૂન 2017 અને 1 2 3 4 ધોરણમાં શરૂ છે
જૂન 2019 અને હાલ કાર્ય નથી
તમામ વિકલ્પ સાચા છે
આધારકાર્ડ કેટલા આંકડામાં હોય છે
12
8
22
44
બાળકના યુનીક આઈડી માં કોનો સમાવેશ થતો નથી
બાળકની જાતિ (કુમાર છે કે કન્યા)
બાળકનું પ્રવેશ
જે તે શાળાના વિદ્યાર્થીઓનો રજીસ્ટર ક્રમ
રાજ્ય
તમામનો સમાવેશ થાય છે
બાળકમાં યુનીક આઈડી માં કોનો સમાવેશ થતો નથી
રાજ્યનો સમાવેશ થાય છે જિલ્લાનો સમાવેશ થાય છે તાલુકા નો સમાવેશ થાય છે ક ક્લસ્ટર નો સમાવેશ થાય છે શાળાનો સમાવેશ થાય છે
વિદ્યાર્થીનું શાળામાં પ્રવેશ વર્ષ નો સમાવેશ થાય છે
વિદ્યાર્થી કુમાર છે કે કન્યા તેનો સમાવેશ થાય છે
વિદ્યાર્થીનું રજીસ્ટર ક્રમ સમાવેશ થાય છે
ટીચર કોડ નો સમાવેશ થાય છે
ઇન્સ્પાયર એવોર્ડ યોજના કોની સાથે સંકળાયેલી છે
ગણિત વિજ્ઞાન પ્રદર્શન સાથે
પર્યાવરણ સાથે
ગુજરાતી સાથે
P હિન્દી સાથે
ઇમ્પાર્ડ એવોર્ડ માટે કઈ ધોરણ સુધીના બાળકો એપ્લાય કરી શકે છે અને કેટલું ગ્રાન્ટ આપવામાં આવે છે બાળકોને
6 થી 10 ધોરણના બાળકોને અને 10,000
એક થી 10 ધોરણના બાળકોને અને 25,000
9 થી 12 ધોરણોના બાળકને અને 10,000
પહેલા ધોરણથી કોલેજ સુધીના બાળકોને અને એક લાખ રૂપિયા
આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યનો સુધારો લાવવા માટે દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને દરરોજ કેટલું દૂધ આપવામાં આવે છે
200 ગ્રામની દૂધી થેલી આપવામાં આવે છે
500 ગ્રામ દૂધ આપવામાં આવે છે
100 gm ની દૂધની થેલી આપવામાં આવે છે
તમામ
માનનીય આનંદીબેન પટેલ ના સમયમાં અસ્તિત્વમાં આવેલી શક્તિદૂત યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે
રમતગમત ક્ષેત્રે
શિક્ષણ ક્ષેત્રે
સમાજ કલ્યાણ ક્ષેત્રે
તમામ વિકલ્પ સાચા છે
ખેલ મહાકુંભ ની શરૂઆત કયા વર્ષમાં અને કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી
2010 નરેન્દ્ર મોદી સાહેબ
2011 નરેન્દ્ર મોદી સાહેબ
2006 આનંદીબેન પટેલ મેડમ
તમામ વિકલ્પ સાચા છે
BALA નું પૂરું નામ આપો
Building as a learning aid
Board as a learning assistant
Board application learning application
Tamam vikalphachar
રાજ્યના બાળકોને ગુણવત્તા યુક્ત ભવિષ્ય લક્ષી શાળા કે શિક્ષણ (પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) પૂરું પાડવા માટે વર્ષ 2024 25 ના બજેટમાં કુલ અંદાજે------- કરોડની જોગવાઈ કરવામાં આવી છે
50,000 કરોડ
GDP ના 6 કરોડ
GDP ના 8 કરોડ
જીડીપી ના 10 કરોડ
નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે તે જૂઠી કન્યાઓ માટે નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે
નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરે થી દરેક કન્યાને કુલ 50,000 ની સહાય મળશે
ધોરણ નવ દસ માટે વાર્ષિક 10,000 રૂપિયા એટલે કે 50% રકમ પહેલા આપવામાં આવશે અને 50% રકમ બોર્ડની પરીક્ષા દસમા ધોરણની પાસ કર્યા પછી આપવામાં આવશે
ધોરણ 11 12 માટે 15 હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં 50% રકમ પહેલા આપવામાં આવશે અને 50% 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી ખાતામાં જમા કરવામાં આવશે
તમામ વિકલ્પ સાચા છે
નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના અંતર્ગત નવ અને 10 ધોરણમાં ભણતી બહેનોને માસિક કેટલા રૂપિયા આપવામાં આવશે
500 રૂપિયા
1000
નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના અંતર્ગત 11 અને 12 ધોરણની બહેનોને માસિક કેટલા રૂપિયા આપવામાં આવશે
750
500
નમો લક્ષ્મી યોજના બાબતે નીચેના વિધાન વિચારો
1.સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરે ધોરણ નવમાં પ્રવેશ લેનાર તમામ કન્યાને આવરી લેવામાં આવશે
2. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ જેમની કુટુંબિક આવક 6 લાખ ની મર્યાદામાં હોય તે પણ આ યોજનાનો લાભ મળશે
3. આ યોજના હેઠળ ધોરણ નવ 10 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ ધોરણોમાં ડ્રોપાઉટ રેડ ઘટશે સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યાશક્તિ કરણ થશે
4. આ યોજના અંતર્ગત 2024 25 માં અંદાજિત 1250 કરોડની જોગવાઈ છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
બીજું અને ત્રીજું વિધાન સાચું છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચું છે
તમામ વિધાન સાચા છે
નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ યોજના કોના માટે છે
11 12 માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે
11 12 માં આર્ટસ ના વિદ્યાર્થી માટે
નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ 11 12 માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર તે બાળકને 25000 સ્કોલરશીપ મળશે
ધોરણ 11માં વિદ્યાર્થીને વાર્ષિક 10,000 અને ધોરણ 12 માં વાર્ષિક 15000 આપવામાં આવશે
50% રકમ વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થી પ્રવેશે ત્યારે આપવામાં આવશે અને 50% રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીના આધારે બાળકના ખાતામાં જમા કરવામાં આવશે
સરકારી તેમજ અનુદાનિત શાળામાં ભણેલા બાળકની કૌટુંબિક આવકને ધ્યાનમાં લેવામાં આવશે નહીં પરંતુ ખાનગી શાળામાં ભણેલા બાળકની માતા પિતાની વાર્ષિક આવક 6, 00,000 ની મર્યાદા ના આધારે સ્કોલરશીપને પાત્ર થશે
તમામ વિકલ્પ સાચા છે
નમો લક્ષ્મી, જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના યોજના અંતર્ગત સ્કોલરશીપ નો લાભ લેનાર વિદ્યાર્થીઓને ------- લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે
વિજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
નરેન્દ્ર મોદી સાહેબ સ્કોલરશીપ યોજના
ભુપેન્દ્રભાઈ પટેલ સ્કોલરશીપ યોજના
મનસુખભાઈ વસાવા સાહેબ સ્કોલરશીપ યોજન
2023 24માં ધોરણ 8 થી 9 નો ડ્રોપાઉંટ રેશિયો કેટલો છે
ત્રણ ટકા
25%
24%
27%
પીએમ પોષણ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે
1400 કરોડ
1500 કરોડ
રાજ્યના બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના આશરે 6.5 લાખ વિદ્યાર્થીઓને કુ પોષણ મુક્ત શાળા અભિયાન હેઠળ--------- આવનાર પાંચ વર્ષ માટે કુલ 750 કરોડની જોગવાઈ કરી છે જે પૈકી 2024 25 માટે 150 કરોડની જોગવાઈ કરી છ
મુખ્યમંત્રી બાલ અમૃતમ વિશિષ્ટ આહાર (થેરોપીક ન્યુટ્રીશન)
શરીર સુખ આહાર
સંતુલિત આહાર
આરોગ્ય વર્ધક મહિલા વિશે સારવાર
પર્યાવરણ પ્રયોગશાળા બાબતે કયો વિકલ્પ ખોટો છે (બીજી ઓક્ટોબર 2019 ના રોજ સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સમાજનું નિર્માણ કરવાનું અભિયાન હેઠળ આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા)
એક થી પાંચ ધોરણ પર્યાવરણ પ્રયોગશાળા પસંદ પામેલ શાળાને 5000 રૂપિયા આપવામાં આવે છે
એક થી આઠ ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામનાર શાળાને 15 હજાર રૂપિયા આપવામાં આવે છે
9 થી 12 ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામેલ શાળાને 25000 આપવામાં આવે છે9 થી 12 ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામેલ શાળાને 25000 આપવામાં આવે છે
જે શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા ન હોય તે શાળાઓમાં સરગવાના છોડનું વાવેતર કર્યું ઉછેર કરવાનું રહેશે
પર્યાવરણ પ્રયોગશાળા હેઠળ આપવામાં આવતી રકમ નિશ્ચિત નથી અને કોઈપણ વૃક્ષ વાવી શકાય છે
ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં.-------- નું આયોજન કરી બાળપણથી જ પોષણ અંગેની જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો છે
બાળ અદાલત
બાળમેળો
બાળ સ્વાસ્થ
તમામ વિકલ્પ સાચા જ
દિન વિશેષ ની ઉજવણી પ્રાર્થના સભામાં કેટલા મિનિટ કરવી
દસ મિનિટ
પાંચ મિનિટ
15 મિનિટ
એક કલાક
NISHTHA નું પૂરું નામ આપો
National initiative for school heads and teachers holistic advancement
National initiative for school heads and teachers administration
National initiative for students heads and teachers holistic advancement
Tamam vikalp chacha ji
પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પ્રાથમિક શાળાના શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષણ પ્રમાણપત્ર આપવામાં આવે છે
રાજ્યના દરેક ક્લસ્ટર અને સત્ર દીઠ એક શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ કરવામાં આવે છે
80 % ભારંક શિક્ષકના શાળામાં શિક્ષણ અને ૨૦ ટકા ભારાંક સહ અભ્યાસિક સામાજિક પ્રકાશન લેખ વગેરે આધારે પસંદ કરવામાં આવે છે
પ્રતિભાશાળી શિક્ષકનું 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના રોજ સન્માન કરવામાં આવે છે
સેવા કાળ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એમની કામગીરીને આધારે વધુમાં વધુ પાંચ વખત આ પ્રમાણપત્ર લઈ શકે છે
BISAG નું પૂરું નામ આપો
Bhaskaracharya National institute for space applications and jio informatics
Bhaskaracharya National institute for space application for government
Bhaskaracharya National institute for space applications and international
મીનાની દુનિયા કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો
મીનાની દુનિયા કાર્યક્રમ છ થી આઠ ના બાળકો સંભાળે છે
મંગળવાર અને શુક્રવાર શાળા કક્ષાએ પ્રાર્થના બાદ 11 :15 થી 11 :30થી ઓનલાઈન મીના એપિસોડ પ્રસારણ થાય છે
મીના મંચ ની રચનામાં ધોરણ છ થી આઠમાં ધોરણ વાઇસ બે કુમાર અને બે કન્યા કુલ ૧૨ બાળકની સમિતિ બનાવવી
મીનાના કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાળકે જ કરવાનું છે
મીનાની દુનિયા ના કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને શિક્ષોએ કરવાનુ છે
ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે
1098
108
111
100
પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા બાળકો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
સતત ત્રણ દિવસ ગેરહાજર રહેતા બાળકને તે વિસ્તારમાંથી આવતા બાળકોને મારફતે બાળકને સાથે લઈ આવવા બાળકોને વર્ગ શિક્ષકે પ્રોત્સાહિત કરવા
સતત સાત દિવસ ગેરહાજર રહેતા બાળકની મુલાકાત વર્ગ શિક્ષકે જાતે લઈ બાળક માતા-પિતા વાલીને મળી શાળામાં નિયમિત મોકલવા સમજ આપવી
સતત દસ દિવસ ઘેર હાજર રહેતા બાળકની મુલાકાત મુખ્ય શિક્ષકે લેવી
સતત ૧૫ દિવસ ગેરહાજર રહેતા બાળકને એસએમસીના અધ્યક્ષ અથવા સભ્ય મુલાકાત લેવી
સતત 25 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોડિનેટર એ મુલાકાત લેવી
સતત ગેરહાજર રહેતા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સતત 21 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોર્ડીનેટર મુલાકાત લેશેસતત 21 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોર્ડીનેટર મુલાકાત લેશે
તથા 30 દિવસ ગેરહાજર રહેતા બાળક શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રક માંથી તેનું નામ દૂર કરવું બાળકના માતા પિતા વાલી જ્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ ની માંગણી કરે ના ત્યાં સુધી જીઆર માં નામ ચાલુ રાખવું
તમામ વિધાન સાચા છે
પ્રતિભાશાળી શિક્ષણ પ્રમાણપત્ર યોજના હેઠળ સમગ્ર સેવા કાળ દરમિયાન શિક્ષકને કેટલી વખત આ પ્રમાણપત્ર મેળવવા લાયક રહેશે
1
2
3
દર ત્રણ વર્ષ પછી ફરી પાછો મેળવવાના લાયક રહેશે
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે
શાળા પ્રવેશોત્સવ----1997-98
એસએસએ---2001
કન્યા કેળવણી/*-----2002-3
ગુણોત્સવ---2009
પ્રજ્ઞા અભિગમ----2012
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે
પ્રજ્ઞા અભિગમ--2010
ઇન્સ્પાયર એવોર્ડ---2010
STP ----2013
Npegel ------2003
જ્ઞાનકુંડ પ્રોજેક્ટ---2023
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે
KGBV -----2004
કલામ મહોત્સવ---2016
ખેલ મહાકુંભ----2010
સમગ્ર શિક્ષા અભિયાન------2019
બેટી બચાવો બેટી પઢાવો----2020
સ્કૂલના બાળકોને લઈ જવા માટે વપરાતી થ્રી વીલર રીક્ષા તેમજ મારુતિ વાન વગેરે વાહન અંગેની નીતિ અને શરતો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વાહન પર સ્કૂલ વર્ધી પર લખવું
વાહનમાં પ્રાથમિક સારવાર પેટી તેમજ અગ્નિસામક રાખવું ફરજિયાત
વાહન પર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર લખવો, વાહનમાં બલ્બ હોન
બેસાડેલ હોવું જોઈએ હોન ચાલુ હાલતમાં હોવો જોઈએ
વાહન 20 કિલોમીટર કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહીં
ડ્રાઇવર સીટ પર બાળકને બેસવાની જગ્યા સારી હોવી જોઈએ
સ્કુલ ના બાળકોને લઈ જવા માટે વપરાતા વાહન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વાહન ઉપર આગળની બાજુએ ડાબી બાજુએ જમણી બાજુએ તેમજ પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલવાન શબ્દ ચીતરવાનું રહેશે
બાળકના બેગ ડાબી જમણી બાજુ લટકાવવા નહીંબાળકના બેગ ડાબી જમણી બાજુ લટકાવવા નહીં
ડ્રાઇવર સીટ પર બાળકને બેસાડવા નહીં
તમામ વિકલ્પ સાચા છે
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આનો અમલીકરણ થાય છે (સમગ્ર શિક્ષા અભિયાન)
શાળાએ ન ગયેલી તથા છ માસથી વધુ સમયથી અધવચ્ચે શાળા છોડી દીધેલી 10 વર્ષથી વધુ ઉંમરની SC,ST, OBC, લઘુમતી અને BPL હેઠળના પરિવારોની કન્યા માટે નિવાસી શાળાની વ્યવસ્થા
KGBV 2004માં શરૂ કરવામાં આવેલી યોજના છે m
તમામ વિકલ્પ સાચા છે
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા યોજના બાબતે કયું વિકલ્પ ખોટો છે
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ગાંધીનગર દ્વારા એનો પ્રવેશ આપવામાં આવે છે
એસટી બાળકો હોવા જોઈએ
વ વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષની હોવી જોઈએ
વિદ્યાર્થી સરકારી શાળા આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટિડેટ શાળામાં ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ તે પ્રવેશને લાયક ગણાશે
તમામ વિકલ્પ સાચા છે
સમરસ છાત્રાલયો બાબતે નીચેના વિધાનો પૈકી કયો વિધાન ખોટો છે
સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે વાલીની આવક 6 લાખ રહેશે
બહેનો માટે પ્રવેશ માટે કોઈ આવક મર્યાદા ની જરૂર નથી
ST,SC,OBC,EBC કેટેગરીના બાળકોને આમાં પ્રવેશ મેળવશે
તમામ વિકલ્પ સાચા છે
કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ બાબતે નીચેના પૈકીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો
25% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 35% કે તેથી ઓછું હોય તેવા જિલ્લામાં આ શાળા શરૂ કરવામાં આવશે
50% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 50% થી ઓછું હોય તેવા જિલ્લામાં આ શાળા શરૂ કરવામાં આવશે
બંને વિધાન સાચા છે
રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન આદિજાતિ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે
ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક યુવતીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે
જેનો વ્યાજનો દર વાર્ષિક 4% છે
આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે
આ યોજના હેઠળ જો બાળકને વિદેશમાં ઉચ્ચ નોકરી મળશે તો લોન માફ કરવામાં આવશે
ટેલેન્ટપુલ સ્કૂલ વાઉચર યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધા મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે તે માટે ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના અમલમાં છે
અનુસૂચિત જનજાતિ ના બાળકો ધોરણ પાંચમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ EMRS દ્વારા પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં 60% થી વધુ ગુણ મેળવીને મેરીટ આવનાર વિદ્યાર્થીઓ ટેલેન્ટ પુલ યોજના હેઠળ પસંદ કરેલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે
વાલીની વાર્ષિક આવક 6, લાખ
શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 60,000 કેસ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે અને અતિ શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને શાળાથી અથવા 80,000 બેમાંથી જે ઓછું હોય તે ચૂકવવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
સરકારની કઈ યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે જેમાં વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે
વિદ્યા સહાય યોજના
બેટી બચાવો બેટી પઢાવો યોજના
સફર યોજના
તમામ વિકલ્પ સાચા છે
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ધોરણ એક થી આઠમા અભ્યાસ કરતા બાળકોને ત્રણ જોડી ગળવેજ પેટે વાર્ષિક--------- સહાય ચૂકવવામાં આવે છે
900 રૂપિયા
800 રૂપિયા
₹700
5000 રૂપિયા
કુંવરબાઈ નું મામેરુ/સાત ફેરા સમૂહ લગ્ન યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે
કુવરબાઈનુ મામેરુ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત યુગલ ગેટ 12000 રૂપિયા આપવામાં આવે છે
આયોજક સંસ્થાને 3000 રૂપિયા યુગલ દીઠ મળવા પાત્ર છે
આવક મર્યાદા 6 લાખ જરૂરી છે
તમામ વિકલ્પ સાચા છે
દૂધ સંજીવની યોજના બાબતે બાળક અને તેની માતાને આપવામાં આવતી સુવિધા બાબતે કયો વિકલ્પ ખોટો છે
(૧)6 માસથી 6 વર્ષના બાળકો ને અઠવાડિયાના પાંચ દિવસ 100ml ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છ
(૨)સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયાના બે દિવસ 200 ml ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દુધ આપવામાં આવે છે
બંને વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
પાલક માતા પિતાની યોજના હેઠળ જે બાળકના માતા અને પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામી હોય અને પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા વાલી કે સંબંધીને માસિક સહાય પેટે ચૂકવવામાં આવે છે
3000 રૂપિયા
5000 રૂપિયા
4000 રૂપિયા
6000 રૂપિયા
ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
એક થી પાંચ ધોરણમાં એક કિલોમીટરનું અંતર બાળકના ઘરથી શાળાનું અંતર
6 થી આઠ ધોરણમાં ત્રણ કિમી અંતરથી આવતા તમામ વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં આવે છે
9 થી 12 માં સાત કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓના યોજનાનો લાભ મળે છે
વિદ્યાદીપ યોજના અંતર્ગત કોઈ બાળક બે આંખ કે બે અંક અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં કેટલી સહાય આપવામાં આવે છે
50000
25000
વિદ્યાદીપ યોજના અંતર્ગત અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં કેટલી સહાય આપવામાં આવે છે
25000
50000
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
તાલુકા કક્ષાએ 5,000 રોકડ પુરસ્કાર સાલ પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકને 15 હજાર રોકડ પુરસ્કાર સાલ અને પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે
રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 51 હજાર રોકડ પુરસ્કાર સાલ પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે
રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પાંચ લાખ રોકડ પુરસ્કાર સાલ અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સૌરાષ્ટ્ર ઝોન ઉત્તર ઝોન મધ્ય ઝોન દક્ષિણ ઝોન આમ ચાર જણમાં પારિતોષિક વિભાજન કરવામાં આવશે
તાલુકા કક્ષાએ બે પારિતોષિક આપવાના રહેશે જેમાં ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ આ પારિતોષિક છે
જિલ્લા કક્ષાએ ચાર પારિતોષિક આપવામાં આવે છે જેમાં બે પારિતોષિક પ્રાથમિક શાળાના શિક્ષકોને એક પારિતોષિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને અને એક પારિતોષિક બીઆરસી સી.આર.સી કેળવણી નિરીક્ષણ આચાર્ય કે તેમના સમકક્ષ કેટેગરીમાં આપવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે
10
5
20
રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ ખોટો છે
સરકારી અને અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે 15 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ જરૂરી છે
આચાર્ય માટે 15 વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ જરૂરી
સી.આર.સી અને બીઆરસી માટે માટે 15 વર્ષનો અનુભવ જરૂરી છે જેમાં પાંચ વર્ષનો સીઆરસી નો અનુભવ જરૂરી છે
મદદનીશ નિરીક્ષક માટે 15 વર્ષનો અનુભવ જરૂરી છે જેમાં પાંચ વર્ષનો કેળવણી નિરીક્ષક તરીકેનો અનુભવ જરૂરી છે
એ સ્ટાર્ટ માટે 15 વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે જેમાં દસ વર્ષનો અનુભવ જરૂરી છે
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કુલ કેટલી કેટેગરીમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે
8
10
આઠ કેટેગરીમાં કુલ કેટલા પારિતોષિક રાજ્ય કક્ષાએ આપવામાં આવે છે દર વર્ષે
52
60
50
PISA નું પૂરું નામ આપો
Program for international student assessment
Program for Indian student assessment
Program for international sustainable development
NAS બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
National achivement serve તેનું પૂરું નામ છે
જે સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ અને સેન્ટ્રલ સ્કૂલમાં હાથ ધરવામાં આવે છે
ધોરણ 3 5 8 અને 10 ન વિદ્યાર્થીઓનો લર્નિંગ એચિવમેન્ટ જાણવા માટે રાષ્ટ્રીય કક્ષાએથી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવતો સર્વે છે
આ સર્વે શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ એનસીઈઆરટી અને સીબીએસઈ ના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવે છે
NAS ના પરિણામો વ્યક્તિગત વિદ્યાર્થી અને શાળાનો સ્કોર જાહેર કરે છે
PM SHRI યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પાંચ સપ્ટેમ્બર 2022 ના રોજ શિક્ષક દિન નિમિત્તે પ્રધાનમંત્રી સાહેબે પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી
દેશમાં 14,500 શાળાઓ જે કેન્દ્ર સરકારે આજે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા સંચાલિત હોય તેવી શાળાઓ પીએમ શ્રી શાળા તરીકે વિકસાવવામાં આવશે
જવાહર નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે
પીએમ શ્રી શાળાઓને 21મી સદીની માંગને પૂર્ણ કરતી શ્રેષ્ઠ શાળાઓ તરીકે તૈયાર કરવાની કલ્પના કરવામાં આવી છે
તમામ વિકલ્પ સાચા છે
પીએમ યશસ્વી યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
આ યોજના ધોરણ નવ અને 10 ના વિદ્યાર્થીઓ માટે છે
રાજ્યની સરકારી અને ગ્રાન્ટિનેટ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 10 ના વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તથા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ની નિયમો અનુસાર સમાનતરે વાર્ષિક 4000 ની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે
આશકી મંડળ આવક મર્યાદા 2,50,000 ધ્યાને લેવામાં આવશે
તમામ વિકલ્પ સાચા છે
JRF નું પૂરું નામ આપો(કોલેજ સાથે સંબંધિત છે અધ્યાપકો ના પીએચડી માટે)
જુનિયર રિસર્ચ ફેલોશીપ
નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ
JRF સ્કોલરશીપ વાળા વિદ્યાર્થીને માસિક 37,000 મળે છે પીએચડી કરવા માટે
તમામ વિકલ્પો સાચા છે
માનનીય વિવેક સાહેબજી, માનનીય કરસન પટેલ સાહેબજી, માનનીય ગીતા મેડમજી
મિશન ગ્રુપમાં જોડવા બદલ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર
અમને સતત માર્ગદર્શન આપવા બદલ આપનો હૃદયથી આભાર
અમારા માટે જે આપે સમય કાઢ્યો છે એ શબ્દોમાં હું વર્ણવી શકું એમ નથી
અમારા પ્રત્યે આટલી લાગણી શું કહું સાહેબ લોકો
બસ હૃદય થી સલામ આપ તમામ ને જય હિંદ
