wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PATH 23-26

Total questions: 68

Worksheet time: 23mins

Name
Class
Date
1.

(a)   ગામનાં એક દરબારનાં દીકરા વિધવા થયાં.

2.

કનકોટ ગામનાં વિધવા દીકરીને (a)   એ મહેણાં મારવા માડ્યાં.

3.

(a)   દેહ મળવો દુર્લભ છે.

4.

(a)   એ દુઃખનો ઉકેલ નથી.

5.

ખંભાતના (a)   ભાઈએ સાત માળની હવેલી બાંધી હતી.

6.

ગોપાળાનંદ સ્વામીએ સદાશિવ ભાઈને (a)   દિવસ સાંખ્યની વાતો કરી.

7.

સભામાં થતી કથાવાતાથી (a)   દૃઢ થાય છે.

8.

(a)   થી જીવનની દરેક પરિસ્થિતિમાં સુખી રહી શકાય છે.

9.

આપણે (a)   કે ઘરસભા છોડવી ન જોઈએ.

10.

મોટા થઈ આપણે (a)   ને સત્સંગસભામાં પણ જવું જ જોઈએ.

11.

(a)   ની વાત સાંભળી આત્મહત્યા કરનાર બહેન સત્સંગી થયાં.

12.

શાસ્ત્રીજી મહારાજનું બાળપણનું નામ (a)   હતું.

13.

સૌ લગ્ન માણવામાં પડ્યા, ત્યારે ડુંગરભગત પાદરે (a)   માં પહોંચી ગયા.

14.

એકાદશીની દૃઢતા પ્રસંગે ડુંગરભગતની ઉંમર (a)   વર્ષની હતી.

15.

અગિયાર ઈન્દ્રિયો એટલે ૧૦ ઈન્દ્રિયો અને ૧૧મું (a)   ….

16.

ઈન્દ્રિયોનો સંયમ ન રાખે અને ફક્ત ઉપવાસ કરે એ (a)   કહેવાય.

17.

તમામ ઈન્દ્રિયોને ભગવાનના માર્ગે ચલાવીએ, તો ઇન્દ્રિયોની કહેવાય.

(a)  

18.

રામો હાટી (a)   ગામનો હતો.

19.

(a)   થી અનેક રોગોની શક્યતા ખૂબ વધે છે.

20.

તમાકુના વ્યસનને લીધે વિશ્વમાં વર્ષે આશરે (a)   લાખ માણસો મરે છે.

21.

… (a)   થી શરીરનાં દરેક અંગને નુકસાન થાય છે.

22.

ઘણા શુદ્ધ (a)   પ્રાણીઓ મહા શક્તિશાળી છે.

23.

ઈંડાંમાં પણ (a)   છે. (પાઠ-ર૫)

24.

ગુણાતીતાનંદ સ્વામી વ્યસનવાળા ગામમાં (a)   વર્ષે ફરી પધાર્યા હતા.

25.

હદયને શુદ્ધ રાખવું એટલે (a)   ન કરવો.

26.

હદયને શુદ્ધ રાખવું એટલે… (a)   પાળવાં.

27.

હદયને શુદ્ધ રાખવું એટલે (a)   નો સંપૂર્ણ ત્યાગ કરવો.

28.

હદયને શુદ્ધ રાખવું એટલે (a)   મર્યાદાનો ભંગ ન કરવો.

29.

હદયને શુદ્ધ રાખવું એટલે (a)   થી દૂર રહેવું.

30.

હદયને શુદ્ધ રાખવા માટે નિયમિત … (a)   કરવો.

31.
અપમાનના શબ્દો સાંભળી વિધવા દીકરીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.
a)
સાચું
b)
ખોટું
32.
સદાશિવભાઈને જગતના નાશવંતપણાનું તથા ભગવાનના કર્તાપણનું જ્ઞાન ટૃઢ થઈ ગયું હતું.
a)
સાચું
b)
ખોટું
33.
ડૂંગરભગત ફૂટુંબી સાથે સગાના લગ્ન પ્રસંગે બોચાસણ ગયા હતા.
a)
સાચું
b)
ખોટું
34.
ડુંગરભગત માટે આણંદથી ફરાળ મંગાવવામાં આવ્યું.
a)
સાચું
b)
ખોટું
35.
એકાદશી નિર્જળા, સજળા કે ફળાહાર સાથે કરવી જ જોઈએ.
a)
સાચું
b)
ખોટું
36.
માંસાહાર ક્રૂરતા છે. મોટું પાપ છે.
a)
સાચું
b)
ખોટું
37.
પ્રાણીઓની શરીરરચના માંસાહાર માટે નથી.
a)
સાચું
b)
ખોટું
38.
માંસાહારથી જ તાકાત મળે છે, એ ખોટો ભ્રમ છે.
a)
સાચું
b)
ખોટું
39.
તમાકુને લીઘે અકાળે મૃત્યુ થાય છે. કુટુંબ વેરણ-છેરણ થઈ જાય છે.
a)
સાચું
b)
ખોટું
40.
માટી એટલે માંસાહાર.
a)
સાચું
b)
ખોટું
41.
અવેરી એટલે વેર નહીં.
a)
સાચું
b)
ખોટું
42.
વટલવું-વટલાવું નહીં એટલે અયોગ્ય આહાર-વિહાર ન કરવો.
a)
સાચું
b)
ખોટું
43.
“થોડા દિવસ અહીં રહી કથા સાંભળો.'
a)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
b)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
c)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
44.
“આપે કથા કરી મારા અંતરની હવેલી ક્યારનીય બાળી નાંખી છે.'
a)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
b)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
c)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
45.
જગત નાશવંત છે.'
a)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવભાઈને
b)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
46.
ભગવાન જે કરે છે, તે સૌના ભલા માટે જ કરે છે.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવભાઈને
47.
“તો હવેલી સાથે હુંય બળી મરત.'
a)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
b)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
48.
“સિંહ લાડુ કે જલેબી ખાય ?'
a)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
b)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
49.
“માણસ પશુનું ભોજન ખાય, એ કેવું કહેવાય ?'
a)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
b)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
50.
“ન પીવાનું પીએ, તે કાંઈ માણસનાં લક્ષણ કહેવાય ?'
a)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
b)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
51.
“એ એનું ભોજન નહીં.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
c)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
52.
“આજથી માંસાહાર, દારૂ વગેરે બંધ.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
b)
હરિભક્તો - શ્રીજી મહારાજને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
53.
“અમારા પર દયા રાખજો.'
a)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
b)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
c)
હરિભક્તો - શ્રીજી મહારાજને
54.
“તમે પણ મારા પર દયા રાખજો.'
a)
હરિભક્તો - શ્રીજી મહારાજને
b)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
c)
શ્રીજીમહારાજ - હરિભક્તોને
55.
“તમારા હદયમાં અમારો વાસ છે. તેને શુદ્ધ અને પવિત્ર રાખજો.'
a)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
b)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
c)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
56.
અમને તમારા શુદ્ધ હૃદયમાં રહેવું ગમે છે.'
a)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
57.
હૃદયને ચોપ્ખું રાખવાની દયા રાખજો.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
58.
“અમે અમારું હૃદય ચોપ્ખું રાખીશું !'
a)
હરિભક્તો - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
59.
“દયા તો આપને અમારા પર રાખવાની હોય.'
a)
હરિભક્તો -શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
60.
ભગવાન તમે છો, અમે તો ભક્ત છીએ.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
હરિભક્તો - શ્રીજી મહારાજને
61.
આત્મહત્યાનો નિર્ણય કરનાર દીકરીને કોણ બોલાવવા આવ્યું ?
a)
બહેનપણી
b)
પતિ
c)
પિતા
62.
સદાશિવભાઈએ હવેલીના ઉદ્ઘાટન માટે વરતાલમાં કૉને કહ્યું ?
a)
નિત્યાનંદ સ્વામી
b)
ગોપાળાનંદ સ્વામી
c)
બ્રહ્માનંદ સ્વામી
63.

સદાશિવભાઇ માટૅ આવેલ ચિટ્ઠીમાં શું બળી ગયાના સમચાર હતા ?

a)
હવેલી
b)
પાક
c)
ગાડું
64.
ક્યું વ્રત દરેક દિવસે દરેક ક્ષણે કરવાનું હોય ?
a)
હરિજ્યંતી
b)
અલુણા
c)
એકાદશી
65.
ડુંગરભગતે શેની ટેક ન મૂકી ?
a)
રમવાની
b)
એકાદશીની
c)
જમવાની
66.
કઈ કુટેવવાળાનો સંગ ન જ કરવો ?
a)
માંસાહાર
b)
ગુસ્સો
c)
સ્વાદ
67.
ગામનો એક માણસ સરેરાશ કેટલા રૃપિયાનું વ્યસન વર્ષે કરતો હતો.
a)
30 થી 40
b)
20 થી 30
c)
40 થી 50
68.
શું કરવાના વિચારોથી દૂર રહેવું ?
a)
કોઈ સાથે બોલવાના
b)
કોઇનું ખરાબ કરવાના
c)
કોઈ સાથે રમવાના