Font size
WorksheetsPATH 9-12
Total questions: 72
Worksheet time: 33mins
શ્રીજી મહારાજનો સૌથી પ્રિય ઉત્સવ એટલે (a)
સર્વનું કલ્યાણ થાય એ માટે શ્રીજી મહારાજે અનેક (a) કરી હતી.
(a) ધામમાં ગયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને ખૂબ દુઃખ થયું.
કરુણાશંકર (a) ગામના હતા.
ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી નીકળતા સમયે બોલ્યા : (a) જઈને રહીશું.
કરુણાશંકર અનેક તીર્થોમાં ફરી (a) આવ્યા.
(a) પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી.
વચનામૃત મુજબ (a) તત્ત્વો અનાદિ છે.
(a) માં શ્રીજી મહારાજ સંતો સાથે રાસ રમ્યા.
માલજી સોની (a) ગામના હતા.
(a) માં વિહારીલાલજી મહારાજે “અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી! એમ લખ્યું છે.
સોરઠ પ્રદેશનાં (a) થી વધુ જૂનાં મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે “મૂળ અક્ષરમૂર્તિ' લખેલું છે.
ભગતજી મહારાજનું બાળપણનું નામ (a) હતું.
ભગતજી મહારાજનો જન્મ (a) ગામે થયો હતો.
ભગજી મહારાજે 2 વર્ષ . . . . . . . . . . . . . . . . . ના સત્સંગમાં વિતાવ્યાં.
(a)
ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને … (a) વર્ષમાં રાજી કરી લીધા.
અનેક અપમાનોમાંય મુખની રેખા ન બદલાઈ એ બાબત ભગતજી મહારાજની (a) સિદ્ધ કરે છે.
સર્વ ક્રિયામાં (a) નોઆગ્રહ રાખવો.
(a) થી જ ભગવાન વશ થાય છે.
વિષયો સામે.. . . . . . . . જેવા શૂરવીર થવું.
(a)
ગુરુનું વચન (a) ઝીલવું.
ગિરધરભાઈએ (a) ની મૂર્તિ સામે એક પગે ઊભા રહી માળા ફેરવી.
.. . . . . . . . . મહિને ગિરધરભાઈને પ્રથમવાર હરિકૃષ્ણ મહારાજે દર્શન આપ્યા.
(a)
હર્ષદભાઈ દવે - પ્રમુખ સ્વામીને
યોગીજી મહારાજ- ગિરધરભાઈને
ગિરધરભાઈ-હરિકૃષ્ણ મહારાજ
બેચર ભગત-ભગતજી મહારાજને
