wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PATH 9-12

Total questions: 72

Worksheet time: 33mins

Name
Class
Date
1.

શ્રીજી મહારાજનો સૌથી પ્રિય ઉત્સવ એટલે (a)  

2.

સર્વનું કલ્યાણ થાય એ માટે શ્રીજી મહારાજે અનેક (a)   કરી હતી.

3.

(a)   ધામમાં ગયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને ખૂબ દુઃખ થયું.

4.

કરુણાશંકર (a)   ગામના હતા.

5.

ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી નીકળતા સમયે બોલ્યા : (a)   જઈને રહીશું.

6.

કરુણાશંકર અનેક તીર્થોમાં ફરી (a)   આવ્યા.

7.

(a)   પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી.

8.

વચનામૃત મુજબ (a)   તત્ત્વો અનાદિ છે.

9.

(a)   માં શ્રીજી મહારાજ સંતો સાથે રાસ રમ્યા.

10.

માલજી સોની (a)   ગામના હતા.

11.

(a)   માં વિહારીલાલજી મહારાજે “અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી! એમ લખ્યું છે.

12.

સોરઠ પ્રદેશનાં (a)   થી વધુ જૂનાં મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે “મૂળ અક્ષરમૂર્તિ' લખેલું છે.

13.

ભગતજી મહારાજનું બાળપણનું નામ (a)   હતું.

14.

ભગતજી મહારાજનો જન્મ (a)   ગામે થયો હતો.

15.

ભગજી મહારાજે 2 વર્ષ . . . . . . . . . . . . . . . . . ના સત્સંગમાં વિતાવ્યાં.

(a)  

16.

ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને … (a)   વર્ષમાં રાજી કરી લીધા.

17.

અનેક અપમાનોમાંય મુખની રેખા ન બદલાઈ એ બાબત ભગતજી મહારાજની (a)   સિદ્ધ કરે છે.

18.

સર્વ ક્રિયામાં (a)   નોઆગ્રહ રાખવો.

19.

(a)   થી જ ભગવાન વશ થાય છે.

20.

વિષયો સામે.. . . . . . . . જેવા શૂરવીર થવું.

(a)  

21.

ગુરુનું વચન (a)   ઝીલવું.

22.

ગિરધરભાઈએ (a)   ની મૂર્તિ સામે એક પગે ઊભા રહી માળા ફેરવી.

23.

.. . . . . . . . . મહિને ગિરધરભાઈને પ્રથમવાર હરિકૃષ્ણ મહારાજે દર્શન આપ્યા.

(a)  

24.
ઘોડીની આંખમાં કણું પડ્યું તેથી તે ભાગી ગઈ.
a)
સાચું
b)
ખોટું
25.
ઘોડીને રંગથી બચાવવા મોઢે કપડું ઢાંકી લાવવામાં આવી.
a)
સાચું
b)
ખોટું
26.
ચરિત્રનું ચિંતવન અંતકાળે થાય તો ધામને પમાય.
a)
સાચું
b)
ખોટું
27.
શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુપરંપરા દ્વારા અખંડ પ્રગટ રહે છે.
a)
સાચું
b)
ખોટું
28.
મહુવે જઈને રહીશું.' ગુણાતીતાનંદ સ્વામીના આ વાક્યનો અર્થ છે : મહુવા ગામમાં જઈને રહીશું.
a)
સાચું
b)
ખોટું
29.
“હવે સત્સંગમાં ફરીશું અને મહુવે જઈને રહીશું.' એ વાક્ય ભગતજી મહારાજ બોલ્યા હતા.
a)
સાચું
b)
ખોટું
30.
“હું તે જોગી અને જોગી તે હું.' એ વાક્ય શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા.
a)
સાચું
b)
ખોટું
31.
“પ્રમુખસ્વામી મહારાજ મારું સર્વસ્વ છે.' એ વાક્ય શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા.
a)
સાચું
b)
ખોટું
32.
ગોપાળાનંદ સ્વામીની શિષ્ય પરંપરા જેવી ઉજ્જવળ પરંપરા બીજે ક્યાંય દેખાતી નથી.
a)
સાચું
b)
ખોટું
33.
પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં શ્રીજી મહારાજના પ્રગટપણાની સ્પષ્ટ અનુભૂતિ થાય છે.
a)
સાચું
b)
ખોટું
34.
યોગીજી મહારાજ એક પત્રમાં લખે છે : મારો વિશ્વાસ હોય તો “સ્વામી અનાદિ અક્ષર છે... એ વાતની નિષ્ઠા કરશો.'
a)
સાચું
b)
ખોટું
35.
ભગતજી મહારાજના પિતાનું નામ ગોવિંદભાઈ હતું.
a)
સાચું
b)
ખોટું
36.
ભગતજી મહારાજે ' સહજાનંદ એક પરમેશ્વર' એ વાતનો મુખ્યપણે ઉદ્ઘોષ કર્યો.
a)
સાચું
b)
ખોટું
37.
ગિરધરભાઈએ દેહ છતાં બ્રહ્મસ્થિતિ કરવાનો નિશ્ચય કર્યો.
a)
સાચું
b)
ખોટું
38.
અંતરનું કેડિયું એટલે બ્રહ્મસ્થિતિ.
a)
સાચું
b)
ખોટું
39.
ગિરધરભાઈ દીક્ષા લઇ “સ્વામી મહાપુરુષદાસજી' થયા.
a)
સાચું
b)
ખોટું
40.
બેચરભગત દીક્ષા લઈ “સ્વામી વિજ્ઞાનદાસજી બન્યા.
a)
સાચું
b)
ખોટું
41.
ભગતજી મહારાજે માપ લીધા વિના બંધ બેસતું કેડિયું સીવ્યું.
a)
સાચું
b)
ખોટું
42.
“એક તરફ બધા સંતો. એક તરફ અમે અને હરિભક્તો.'
a)
શ્રીજી મહારાજ -સંતોને
b)
સંતો - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
43.
“આપ કહો તેમ વૃંદ કરીએ.'
a)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
b)
શ્રીજી મહારાજ - સૌને
c)
સંતો - શ્રીજી મહારાજને
44.
“સૌ બે વૃંદમાં વહેંચાઈ જાઓ, તો જ અમે રંગે રમીશું ?*
a)
સંતો - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - સૌને
c)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
45.
“હું ક્યાં ગયો છું. તમારામાં અખંડ રહ્યો છું.'
a)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
b)
સંતો - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ -સંતોને
46.
“બધે સત્સંગ ઘરડો થઇ ગયો છે. અહીં લીલો પલ્લવ લાગે છે.'
a)
સંતો - શ્રીજી મહારાજને
b)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
c)
કરુણાશંકરભાઇ - ગુણાતીતાનંદ સ્વામીને
47.
“અહીં શ્રીજી મહારાજ પ્રગટ છે.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - કરુણાશંકરભાઈને
b)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
c)
એક સંત - સ્વામીબાપાને
48.
“આમ ઉદાસ કેમ થયા છો ? હું તો તમારામાં અખંડ રહ્યો છું.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - કરુણાશંકરભાઈને
b)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
c)
હર્ષદભાઈ દવે - યોગીજી મહારાજને
49.
“હવે પૃથ્વીનું મંગલ ગયું.'
a)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
b)
રામજી ભટ્ટ - શાસ્ત્રીજી મહારાજને
c)
ગુણાતીતાનંદ સ્વામી - કરુણાશંકરભાઈને
50.
“સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી.'
a)
શાસ્ત્રીજીમહારાજ - રામજી ભટ્ટને
b)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
c)
એક સંત - સ્વામીબાપાને
51.
“હવે અમારું કોણ ?'
a)

હર્ષદભાઈ દવે - પ્રમુખ સ્વામીને

b)
હર્ષદભાઈ દવે - યોગીજી મહારાજને
c)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
52.
“પ્રમુખસ્વામી છેને. એ સવાયું સુખ આપશે.”
a)
યોગીજી મહારાજ - હર્ષદભાઈદવેને
b)
હર્ષદભાઈ દવે - યોગીજી મહારાજને
c)
એક સંત - સ્વામીબાપાને
53.
“પૃથ્વી રહે ત્યાં સુધી ગુણાતીત સંતની પરંપરા રહેશે ?'
a)
સ્વામીબાપા - એક સંતને
b)
એક સંત - સ્વામીબાપાને
c)
હર્ષદભાઈ દવે - યોગીજી મહારાજને
54.
“હા, ગુણાતીત સંતની પરંપરા રહૈશે. શ્રીજી મહારાજની આવી ઈચ્છા છે.'
a)
સ્વામીબાપા - એક સંતને
b)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
c)
ગોપાળાનંદ સ્વામી -માલજી સોનીને
55.
“એવા સદ્દગુરુ કોણ ?'
a)
સ્વામીબાપા - એક સંતને
b)
ગોપાળાનંદ સ્વામી -માલજી સોનીને
c)
શ્રીજી મહારાજ - સંતોને
56.
“એવા સદગુરુ તો આપ.'
a)
આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી - શ્રીજી મહારાજને
b)
સ્વામીબાપા - એક સંતને
c)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
57.
“એવા સદ્દગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી છે.”
a)
સ્વામીબાપા - એક સંતને
b)
શ્રીજી મહારાજ - મુક્તાનંદસ્વામી અને આનંદ સ્વામીને
c)
હરિકૃષ્ણ મહારાજ- ગિરધરભાઈને
58.
“આ સદ્દગુરુ કોણ છે ?*'
a)
માલજી સોની - ગોપાળાનંદ સ્વામીને
b)
ગોપાળાનંદ સ્વામી -માલજી સોનીને
c)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
59.
આ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્‌ અક્ષરધામનો અવતાર છે.'
a)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
b)
ગોપાળાનંદ સ્વામી -માલજી સોનીને
c)
ભગતજી મહારાજ - મિત્રોને
60.
“ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એ વાત મેં ઘણીવાર સાંભળી છે.'
a)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
b)
ભગતજી મહારાજ - મિત્રોને
c)
હરિકૃષ્ણ મહારાજ- ગિરધરભાઈને
61.
“હું તો બધું ભણેલો છું.'
a)
હરિકૃષ્ણ મહારાજ - ગિરધરભાઈને
b)
ભગતજી મહારાજ - મિત્રોને
c)
ભગતજી મહારાજ - મિત્રોને
62.
“આપણે તો પ્રભુ ભજવા અને ભજાવવા છે.'
a)
ભગતજી મહારાજ - બેચર ભગતને
b)
ભગતજી મહારાજ - મિત્રોને
c)
હરિકૃષ્ણ મહારાજ - ગિરધરભાઈને
63.
“ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે.'
a)

યોગીજી મહારાજ- ગિરધરભાઈને

b)

ગિરધરભાઈ-હરિકૃષ્ણ મહારાજ

c)
હરિકૃષ્ણ મહારાજ - ગિરધરભાઈને
64.
“ભગતજી મહારાજ દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું.'
a)

બેચર ભગત-ભગતજી મહારાજને

b)
ભગતજી મહારાજ - બેચર ભગતને
c)
હરિકૃષ્ણ મહારાજ- ગિરધરભાઈને
65.
“મને તો અંતરનું કેડિયું સીવતાં પણ આવડે છે.'
a)
ભગતજી મહારાજ - બેચર ભગતને
b)
ભગતજી મહારાજ - બેચર ભગતને
c)
ભગતજી મહારાજ - મિત્રોને
66.
ફૂલદોલ માટે રંગના કંટલા હૉજ બનાવાયા ?
a)
1
b)
2
c)
3
67.
કુલદોલમાં સંતો-ભક્તોનાં કેટલાં વૃંદ થયાં ?
a)
1
b)
3
c)
2
68.
સંતોએ ગુલાલની મૂઠીઓ ડંડાડી ત્થારે શ્રીજી મહારાજ શું કર્યું ?
a)
ઢાલ ધરી
b)
સામે મૂઠી ફેંકી
c)
પિચકારી મારી
69.
ભગતજી મહારાજના ધામગમનના સમાચાર શાસ્ત્રીજી મહારાજને ક્યાં મળ્યા ?
a)
રાજકોટ
b)
મુંબઈ
c)
જુનાગઢ
70.
શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને છડી કઇ જગ્યાએ અડાડી ?
a)
માથા પર
b)
હાથ પર
c)
છાતી પર
71.
તમામ પરમહંસોમાં ગુણાતીતાનંદ સ્વામીનું શું શ્રેષ્ઠ હતું ?
a)
રૂપ
b)
વાતો
c)
વિચરણ
72.
ભગતજી મહારાજનાં માતાનું નામ શું હતું ?
a)
ભલુબા
b)
મલુબા
c)
વલુબા

Similar Resources on Wayground