Font size
Worksheetsબંધારણનો ઇતિહાસ, આમુખ, મૂળભૂત અધિકારો (મનમોહનસિંહ યાદવ નેત્રંગ))
Total questions: 150
Worksheet time: 3hrs 30mins
ભારતના બંધારણે બિનસાંપ્રદાયિકતાના આદર્શને --------- અર્થમાં જોયો છે
સર્વધર્મ સમભાવ
આમુખ
એક ભારત શ્રેષ્ઠ ભારત
જાતિગત ભેદભાવ
નીચેના વિધાનો વિચારો
(૧) પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ છે અને પાકિસ્તાન પોતાને ઇસ્લામિક રિપબ્લિક સ્ટેટ તરીકે ઓળખાવે છે
(૨) ભારતે બિનસાંપ્રદાયિકતા નો સ્વીકાર કર્યો છે
(૩) 42 મો બંધારણીય સુધારો 1976 માં આમુખમાં સ્પષ્ટ રીતે બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો
(૪) લોકશાહી ભારતમાં ધર્મ કે ધાર્મિક સમૂહ નહીં પરંતુ વ્યક્તિ એકમ છે અને ભારતે સંસદીય લોકશાહીનો માર્ગ અપનાવેલો છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચા છે
તમામ વિધાન સાચા છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ અને ત્રીજું વિધાન સાચા છે
બિનસાંપ્રદાયિકતા શબ્દો ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે
40માં
42માં
44માં
ભારતના બંધારણ દ્વારા, કાયદા દ્વારા તથા અદાલતો એ આપેલા ચુકાદાઓ દ્વારા સ્ત્રીઓ, બાળકો, કેદીઓ અને શરણાર્થીઓ જેવા સમૂહને જે હક અપાયા તેને સામુહિક હક કહેવાય છે તે પૈકી કયો સામૂહિક હક યોગ્ય નથી
(૧) સગર્ભા સ્ત્રીને ફાંસી સજા આપી શકાય નહીં પરંતુ ફાંસીની સજાને આજીવન કેદમાં તબ દિલ કરવામાં આવે છે
(૨) 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક
(૩) ધાર્મિક ભાષાકીય કે જાતીય લઘુમતીઓને પોતાની રીતે પોતાનું સાંસ્કૃતિક જીવન જીવવાનો હક
(૪) આરોપી જે ભાષા જાણતો હોય તે ભાષામાં તેની ધરપકડના કારણો જાણવાનો હક છે
(૫) કેદીઓને પોતાના સ્વજનોને મળવાનો લેખન કાર્ય કરવાનું તથા છાપા વાંચવાનો હક
(૬) સંયુક્ત રાષ્ટ્રોએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોની રક્ષા માટે યુનાઇટેડનેશન હાઈ કમિશનર ફોર રેફ્યુજી નામની સંસ્થા બનાવી છે
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪,૫ સાચા છે
માત્ર ૬ સાચું છે
નાગરિક બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
નાગરિક એ રાજકીય સમુદાયનો સભ્ય હોય છે
નાગરિક થકી રાજ્યની રચના થાય છે
નાગરિક ભારતનો સર્વ સત્તાધિશ છે
નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ પ્રમાણે કુલ પાંચ રીતે ભારતીય નાગરિકત્વ મેળવી શકાય છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે
જન્મ આધારિત
વંશ આધારિત
નોંધણી દ્વારા
જુના પ્રદેશના જોડાણ દ્વારા
ભારતીય નાગરિકતા ધારો 1955 અનુસાર ત્રણ પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિક પોતાની નાગરિકતા ગુમાવી શકે છે તે પૈકી ખોટો વિકલ્પ શોધો
સ્વયં ત્યાગ દ્વારા
કાયદાની પ્રક્રિયા દ્વારા/બરખાસ્તગી દ્વારા
સરકારી આદેશ દ્વારા વંચિત કરવું/છીનવી લેવું
જન્મ દ્વારા
નાગરિક કયા કારણોસર પોતાની નાગરિકતા ગુમાવી શકે છે તે પૈકી ખોટો વિકલ્પ શોધો
દેશદ્રોના ગુના માટે જો તેને સજા થાય તો તે નાગરિક તરીકે ના હકો ગુમાવે છે
પોતાના દેશના નાગરિકત્વનો ત્યાગ કરી અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે તો તે નાગરિક પોતાના દેશનું નાગરિકત્વ ગુમાવે છે
અન્ય દેશની વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાય તો પણ પોતાના દેશનું નાગરિકત્વ તે વ્યક્તિ ગુમાવે છે
તમામ વિધાન સાચા
જે વ્યક્તિ ----------- ના દિવસે અથવા ત્યારબાદ ભારતમાં જન્મી હોય તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે છે. અહીં તેમના માતા પિતા ની રાષ્ટ્રીયતા ગમે તે હોય તે મહત્વનું નથી
26 જાન્યુઆરી 1950
15 મી ઓગસ્ટ 1950
Overseas citizenship of India (OCI) ખોટું વિધાન શોધો
OCI ની શરૂઆત 2005 થી ભારતમાં કરવામાં આવી
OCI મુજબ કાયદા હેઠળ તેમને રાજકીય અધિકારો મળશે નહીં
ભારતમાં ખેતીના હેતુથી જમીન ખરીદી શકશે નહીં
ભારતના બંધારણની કલમ 16 માં આપેલી તકની સમાનતા નો અધિકાર પણ તેને મળશે નહીં
તે ભારતમાં મત આપી શકશે
બંધારણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) બંધારણીય દેશનો મૂળભૂત દસ્તાવેજ છે કે જેના અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે
(૨) બંધારણ દેશની ધારાકય(ધારાસભા), પાલિકા અને કારોબારી વચ્ચે સત્તાનું વિભાજન કરે છે અને તેમની જવાબદારી સુનિશ્ચિત કરે છે
(3) બંધારણ લેખિત કે અલેખીત દસ્તાવેજ સ્વરૂપમાં હોય છે
(4) ભારતનું બંધારણ અલેખીત છે
(5) જે દેશની રાજ્ય વ્યવસ્થા માટે પાયાના નિયમો અને સિદ્ધાંતોનું સંગ્રહ એક જ દસ્તાવેજમાં કરવામાં આવેલો હોય તે દેશનું બંધારણ લેખિત પ્રકારનું બંધારણ કહેવામાં આવે છે
(6) ભારતનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર છે
(7)ભારતનું બંધારણ વિશ્વનું સૌથી નાનું અને અલેખીત પ્રકારનું બંધારણ છે
૧,૨,૩,૪,૫,૬,૭,સાચા છે
૧,૨,૩,5,૬,,સાચા છે
૧,૨,૩,૪,૫,૬,૭ સાચા છે
૧,૨,૩,4,5 સાચા છે
ભારતનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું ------- છે
સમવાયતંત્ર
એક તંત્ર
અનેક તંત્ર
તંત્રનું તંત્ર
ભારતના બંધારણના વિકાસના ઇતિહાસને બે તબક્કામાં વહેંચવામાં આવ્યા છે જે પૈકી નીચેના વિધાનો વિચારો
(૧) ઈસ્ટ ઈન્ડિયા કંપની શાસન 1757 થી 1858
(૨) બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947
(૩) પોર્ટુગીઝોનું શાસન 1498 થી 1963
(૪) ફ્રેંચ શાસન 1954 સુધી
૧,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૩,૪ સાચા છે
નિયામક ધારો 1773 (રેગ્યુલેટિંગ એક્ટ) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) બ્રિટિશ પાર્લામેન્ટે ઈસ્ટ ઈન્ડિયા કંપની પર નિયંત્રણ માટે ભારતમાં બનાવેલું પ્રથમ લેખિત બંધારણ એટલે રેગ્યુલેટિંગ એક્ટ 1773
(૨) નિયામક ધારો 1773 અંતર્ગત બંગાળના ગવર્નર રોબર્ટ ક્લાઈવને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો
(૩) મુંબઈ મદ્રાસ અને બંગાળ ગવર્નર જનરલ ના અંડર મુકવામાં આવ્યું
(૪) 1774 માં કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી (ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારી વિરુદ્ધ ભારતમાં કેસ કરવાની સત્તા આપવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યા)
(૫) બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હતો
1,2,3,4,5 સાચા છે
12,5 સાચા છે
1,2,3,4 સાચા છે
1,3,4 સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) સુધારા અધિનિયમ 1781 (એકટ ઓફ સેટલમેન્ટ 1781) મુજબ ----કાયદો બનાવતી વખતે ભારતીયોના સામાજિક તથા ધાર્મિક રીતરિવાજો ને ધ્યાનમાં રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો
(૨) વોરન હેસ્ટિંગ્સ ની સામ્રાજ્યવાદી નીતિના કારણે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને બ્રિટિશ પાર્લામેન્ટ વચ્ચે મત ભેદ ની સ્થિતિ ઊભી થઈ
(૩) વોરન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદના નીતિના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અધિકૃત પ્રદેશો માટે સૌપ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું
૧,૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
ભારતમાં ચાર ચાર્ટર એક્ટ આવ્યા હતા (શાહી પરવાનો ધારો) એ પૈકી કયો વિકલ્પ ખોટો છે
ચાર્ટર્ડ એક્ટ 1793
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1853
ચાર્ટર એક્ટ 1764
નીચેના વિધાનો વિચારો
(૧) ચાર્ટર એક્ટ 1793 માં બોર્ડ ઓફ કંટ્રોલ અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારીઓને ભારતીય તિજોરીમાંથી વેતન અને ભતા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યુ
(૨) ચાર્ટર એક્ટ 1813 ઇસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી
(૩) ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત બંગાળ ના ગવર્નર જનરલ ને દિલ્હીનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો
(૪) 1833 ચાર્ટર એક્ટ અંતર્ગત લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૪ સાચા છે
૧,૨ સાચા છે
1833 ચાર્ટર એક્ટ અંતર્ગત ભારતીય કાયદાઓને વ્યવસ્થિત કરવા માટે પ્રથમ વાર કાયદા પંચ (લો કમિશનની) સ્થાપના કરવામાં આવી આ કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોડ મેકોલે
લોડ ડેલહાઉસી
અકબર
ચાર્ટર્ડ એક્ટ ------ અંતર્ગત 1843 માં ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી
1833
1813
1793
1853
1833 charter એક્ટ અંતર્ગત નીચેના વિધાનો વિચારો તે પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો
1833 ચાર્ટર એક્ટ અંતર્ગત ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ
1833 ચાર્ટર એક્ટ અંતર્ગત અંગ્રેજોને પરવાનગી વગર ભારતમાં આવવાની, રહેવાની ,જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી
લોર્ડ મેકોલ સૌ પ્રથમ કાયદા નિષ્ણાંત સભ્ય હતા
ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત કાયદા પંચે ઇન્ડિયન પીનલ કોડ નો ખરડો 1837 માં તૈયાર કર્યો હતો
ચાર્ટર એક્ટ 1833 મુજબ ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પસાર કરવાની છૂટ આપવામાં આવી
ચાર્ટર એક્ટ 1853 મુજબ નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો
ચાર્ટર એક્ટ 1853 અંતર્ગત કેન્દ્રીય વિધાન પરિષદ નો પાયો નાખવામાં આવ્યો જેને ભારતની પ્રથમ કેન્દ્રીય વિધાન પરિષદ (સંસદ) કહેવામાં આવી
ચાર્ટર એક્ટ 1853 અંતર્ગત સિવિલ સેવકોની ભરતી કરવા માટે સૌપ્રથમવાર ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી,
આ સિવિલ સેવા ભારતીયો માટે પણ ખુલ્લી કરી દેવામાં આવી
ભારતીય સિવિલ સેવાના સંદર્ભમાં ઇ.સ 1853માં મેકોલે સમિતિની રચના કરવામાં આવી
ભારતમાં મંત્રીમંડળની રચના પણ કરવામાં આવી
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન બનેલા કાયદાઓને શરૂઆતથી અંતરના ક્રમમાં ગોઠવો સાચો વિલકલ્પ શોધો
નિયામકનો ધારો 1773- સુધારા અધિનિયમ 1781-- પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784---- ચાર્ટર એક્ટ 1793,1813,1833,1853
નિયામકનો ધારો 1773- સુધારા અધિનિયમ 1782-- પીટ્સ ઇન્ડિયા એક્ટ 1783---- ચાર્ટર એક્ટ 1793,1813,1833,1853
નિયામકનો ધારો 1773- સુધારા અધિનિયમ 1781-- પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784---- ચાર્ટર એક્ટ 1693,1713,1733,1753
બ્રિટિશ તાજનું શાસનકાળ સમય નીચેનામાંથી કયો છે
(જેમાં એલિઝાબેથે ઢંઢેરોપીટાવી કીધું કે હવે ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં નહીં પરંતુ બ્રિટિશ તાજના હેઠળ ચાલશે)
1600 થી 1857
1858 થી 1947
1920 થી 1947
તમામ
બ્રિટિશ તાજ દ્વારા 1858 પ્રથમ અધિનિયમન બનાવાયો--- ભારત શાસન અધિનિયમ 1958 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) આ અધિનિયમ થી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નું પદ સમાપ્ત કરી વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું
(૨) સેક્રેટરી ઓફ ઇન્ડિયા (ભારતના સચિવ)નું પદ આ અધિનિયમથી શરૂ થયું
(૩) ભારતનો સૌ પ્રથમ વાઇસરોહી લોર્ડ વિલિયમ બેન્ટિક હતો
(૪) આ અધિનિયમ હેઠળ કલકત્તાને દેશની પ્રથમ રાજધાની ઘોષિત કરવામાં આવી
(૫) ભારતમાં બ્રિટિશ હુકુમત હેઠળના તમામ પ્રદેશનો વહીવટ કલકત્તાથી થતો હતો
(૬) આ અધિનિયમ હેઠળ દિલ્હીને દેશની પ્રથમ રાજધાની ઘોષિત કરવામાં આવી
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૪,૫ સાચા છે
૧,૨,૫,૬ સાચા છે
૧,૪,૫ સાચા છે
ભારત શાસન અધિનિયમ 1858 મુજબ નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આ અધિનિયમ મુજબ પ્રાંતોને જિલ્લાના નાના વહીવટી એકમોમાં વિભાજિત કરી તેનો વહીવટ ની જવાબદારી કલેકટરને સોંપવામાં આવી
સિવિલ સર્વિસીસ માં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક શરૂ કરવામાં આવી
દરેક પ્રાંતમાં હાઇકોર્ટની રચના કરવામાં આવી
દ્રેધ શાસન પ્રણાલી નો અંત આવ્યો
આ અધિનિયમ હેઠળ વડાપ્રધાન નું પદ પણ અસ્તિત્વમાં આવ્યું
ભારત પરિષદ અધિનિયમ 1861 બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પોર્ટ ફોલિયો પદ્ધતિને માન્યતા આપવામાં આવી
વિધાન પરિષદમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો
ત્રણ ભારતીઓનો વિધાન પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો જેમાં (૧) બનારસના રાજા (૨) પટિયાલાના રાજા (૩) સર દિનકર રાવ નો વિધાન પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો
વિધાન પરિષદમાં ભારતીય સભ્યો કાયદો બનાવતી વખતે માત્ર ચર્ચામાં ભાગ લઈ શકશે મતદાન કરી શકશે નહીં. આ અધિનિયમ મુજબ
તમામ વિકલ્પો સાચા છે
ભારત પરિષદ અધિનિયમ 1909 (મોર્લે મિન્ટો એકટ 1909) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ભારતીય સચિવ લોર્ડ મોર્લ અને વાઇસરોય લોડ મિન્ટો ના પ્રયત્નથી ભારત પરિષદ અધિનિયમ 1909 નો કાયદો પસાર કરવામાં આવ્યો
(૨) મોર્લ મિન્ટો એક્ટ હેઠળ સૌપ્રથમવાર અપ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા શરૂ થઈ
(૩) આ ચૂંટણી માટે મતદારમંડળનીયોગ્યતા, આવક ,સંપતિ ,અને શૈક્ષણિક યોગ્યતાનો ,આધાર બનાવવામાં આવ્યો
(૪) આ કાયદા હેઠળ ભારતમાં સૌપ્રથમવાર અલગ પ્રકારની ચૂંટણી વ્યવસ્થા કરવામાં આવી જેમાં મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં માત્ર મુસ્લિમ મતદારો જ ભાગ લઈ શકતા હતા
(૫) મોર્લે મિન્ટોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા તરીકે ઓળખાય છે
(૬) વાઇસરોયની કારોબારી પરિષદમાં નિમણૂક પામનાર પ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતા તેઓ ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૪,૫,૬ સાચા છે
૧,૩,૪,૫,૬ સાચા છે
ભારત શાસન અધિનિયમ 1919 (મોન્ટેગ્યું ચેમ્પસફોર્ડ સુધારો 1919) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)આ સુધારા અંતર્ગત મહિલાઓને પણ મત આપવાનો અધિકાર મળ્યો
(૨) સાંપ્રદાયિકતા ના આધારે મુસ્લિમો સિવાય એંગ્લો ઇન્ડિયન યુરોપિયન ,શીખ, અને ભારતીયઇશાઈ ઓને અલગ મતદાર મતદાન મંડળ પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો
(૩) આ અધિનિયમ હેઠળ પ્રત્યક્ષ ચૂંટણીની પણ વ્યવસ્થા થઈ
(૪) કેન્દ્રીય ધારાસભા (નીચલું ગૃહ )અને રાજ્યસભા( ઉપલું ગૃહ )એમ બે ગૃહ અસ્તિત્વમાં આવ્યા આ સુધારા અધિનિયમ હેઠળ
1,2,3,4 સાચા છે
1,2, 3 સાચા છે
1,2 સાચા છે
1,4 સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
1926 માં કેન્દ્રીય જાહેર સેવા આયોગ ની રચના કરવામાં આવી
19 27 માં સાયમન કમિશન ભારતમાં આવ્યા
1928 માં નેહરુ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નેહરુ રિપોર્ટમાં કુલ 11 સભ્યો હત
રાજ્ય જાહેર સેવા આયોગ ની રચના 1930 માં કરવામાં આવી
દ્રેધ શાસન પ્રણાલી ----- એક્ટ માં શરૂ કરેલી હતી જેનો ભારતમાં વિરોધ કરવામાં આવ્યો હતો જેના પરિણામે 1927 માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી
મોંટેગ્યું અને ચેમ્સફેરડ એકટ 1919
અસહકાર આંદોલન 1920
સ્વરાજ્ય પક્ષની રચના 1923
તમામ વિકલ્પ સાચા છે
સાયમન કમિશન બાબતે નીચેના વિધાનો વિચારો
સાયમન કમિશન ભારતમાં 1927 માં આવ્યું
સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજ હતા સાયમન કમિશનમાં 17 સભ્યો હતા
સાયમન્ડ કમિશનના બધા જ સભ્યો અંગ્રેજ હોવાને કારણે ભારતમાં તેનો વિરોધ થયો અને સાયમન ગો બેકના નારા લગાવી તેમનો વિરોધ કર્યો હતો
સાયમન્ડ કમિશનના વિરોધ વખતે લાલા લજપતરાઈને માથામાં લાકડી વાગતા તે મૃત્યુ પામ્યા હતા
નેહરુ અહેવાલ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) 10 ઓગસ્ટ 1928 ના રોજ જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ રજૂ કર્યો
(૨) નેહરુ અહેવાલને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવાય છે
(૩) મુસ્લિમ લીગે નેહરુ અહેવાલનો અસ્વીકાર કર્યો હતો
(૪) નહેરુ અહેવાલ નો અંગ્રેજોએ અસ્વીકાર કર્યો
૧,૨,૩,૪ સાચા છે
૧,૩,૪ સાચા છે
૨,૩,૪ સાચા છે
૧,૨,3 સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
INC ના કલકત્તા અધિવેશનમાં ઘોષણા કરવામાં આવી કે અંગ્રેજ સરકારે એક વર્ષની અંદર નહેરુ રિપોર્ટનો સ્વીકાર કરીને ભારતને સંસ્થાનિક સ્વરાજ્ય નહીં આપે તો પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવશે
31 ડિસેમ્બર 1929 ના રોજ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રાવી નદીના કિનારે લાહોર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું
26 જાન્યુઆરી 1930 ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવામાં આવ્યો (સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો)
તમામ વિધાન સાચા છે
કોમી ચુકાદા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ગાંધીજી ન ધરપકડ થયા બાદ ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ ડે કોમી ચુકાદો જાહેર કર્યો
કોમી ચુકાદા અંતર્ગત મુસલમાનો માટે અલગ મતદાર મંડળ ચાલુ રાખવામાં આવ્યું
કોમી ચુકાદામાં હરિજનોને હિન્દુથી અલગ ગણીને તેમના માટે અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું
દલિતો માટે આપવામાં આવેલા અલગ મતદાર મંડળના વિરોધમાં ગાંધીજી પુનાની યરવાળા જેલમાં 1932 માં આમરણ ઉપવાસ પર ઉતર્યા.
પુના કરારમાં ખ્રિસ્તી પાદરી અને શીખ લોકોને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું
ભારત શાસન અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
વાઇસરોય લીન લીથગો અને ભારતીય સચિવ સેમ્યુઅલ હોર ના પ્રયાસો થી ભારત શાસન અધિનિયમ 1935 અસ્તિત્વમાં આવ્યું
આ અધિનિયમ અંતર્ગત ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવી જેમાં રાજ્યો અને દેશી રજવાડાઓને પણ જવાબદારી એકમ તરીકે માનવામાં આવ્યા
પુરુષ અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યો
પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમ વર ઉપયોગ કરવામાં આવ્યો
1935 અધિનિયમ અંતર્ગત બર્માને ભારતમાં જોડવામાં આવ્યું
ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત નીચેના વિધાનો વિચારો
(૧) દેશી રજવાડાઓને ભારતમાં જ ગણીને તેને અનુરૂપ કાયદા ઘડવામાં આવશે એવું કહેવામાં આવ્યું
(૨) પુરુષ અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યો આ અધિનિયમ અંતર્ગત
(૩) ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત પ્રાંતોમાં દ્રેધ શાસન પ્રણાલી નો અંત કરવામાં આવ્યો
(૪) ભારત શાસન અધિનિયમ અંતર્ગત કેન્દ્રમાં દ્રેત શાસન પ્રણાલી લાગુ પડી
(૫) હાલના બંધારણનો ૨/૩ ભાગ ભારત શાસન અધિનિયમ 1935 માંથી લેવામાં આવ્યો છે
(૬) દેશી રજવાડાઓ આમાં જોડાયા ન હતા
1,2,3,4,5,6 સાચા છે
1,2,3,4 સાચા છે
456 સાચા છે
123 સાચા છે
૮ ઓગસ્ટ પ્રસ્તાવ 1940 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) આ પ્રસ્તાવ વાઇસરોય લોર્ડ લીનલીથગોએ રજૂ કર્યો
(૨) અંગ્રેજોએ સૌપ્રથમવાર ભારતનું બંધારણ ઘડવા માટેનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો
(૩) કોંગ્રેસ અને મુસ્લિમ લીગે ઓગસ્ટ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો
(૪) બંધારણ સભાની માંગણી નો સ્વીકાર કરવામાં આવ્યો
1,2,3,૪ સાચા છે
1,2,3 સાચા છે
1,2 સાચા છે
ક્રિપ્સ મિશન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ક્રિપ્સ મિશન 1942 માં ભારતમાં આવ્યું
સ્ટેન્ડફોર્ડ ક્રીપ્સ જેના અધ્યક્ષ હતા
કોંગ્રેસ અને મુસ્લિમ લીગે ક્રિપ્સ મિશન નો અસ્વીકાર કર્યો
ક્રિપ્સ મિશનને જવાહરલાલ નહેરુએ પોસ્ટ dated ચેક કીધો
કેબિનેટ મિશન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
(૧)24 માર્ચ 1946 ના રોજ કેબિનેટ મિશન ભારત પહોંચ્યું
(૨) કેબિનેટ મિશનના ત્રણ સભ્યો હતા
(૩) કેબિનેટ મિશન યોજના અંતર્ગત આપણી બંધારણ સભાનું નિર્માણ થયું હતું
(૪) કેબિનેટ મિશન અંતર્ગત વચગાળાની સરકાર રચાઇ
(૫) જુલાઈ 1946માં બંધારણ સભાના રચના હેતુ માટે કેબિનેટ મિશન યોજના અંતર્ગત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ
(૬)) કેબિનેટ મિસને ભારતીય પ્રાંતોને ચાર જૂથમાં વિભાજીત કર્યા
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૪,૫,૬ સાચા છે
4,5,6 સાચા છે
સ્વરૂપે બંધારણ સભાની માંગ ----- એ સ્વીકારી હતી
ઓગસ્ટ ઓફર
કેબિનેટ મિશન
વેવેલ યોજના
ક્રિપ્સ મિશન
કેબિનેટ મિશનમાં ત્રણ સભ્યો હતા જે પૈકી કયો વિકલ્પ ખોટો છે
સ્ટેન્ડફર્ડ ક્રિપ્સ
એ વી એલેક્ઝાન્ડરએ વી એલેક્ઝાન્ડર
પેથીક લોરેન્સ
એટલી
બંધારણ સભાની રચના માટે જે ચૂંટણી થઈ તેના રિઝલ્ટ બાબતે નીચે પૈકી ખોટું વિધાન શોધો
કુલ 389 સીટો પર ચૂંટણી થઈ
210 સામાન્ય બેઠકોમાંથી 208 સીટો કોંગ્રેસને મળી
78 મુસ્લિમ બેઠકોમાંથી 73 બેઠકો મુસ્લિમ લીગને મળી
અપક્ષને 15 સીટો મળી
તમામ વિધાન સાચા છે
જુલાઈ 1946 કેબિનેટ મિશન અંતર્ગત રાખવામાં આવેલી ચૂંટણી બાબતે ખોટું વિધાન શોધો (ભારતની બંધારણ સભાની રચના માટે)
ટોટલ 389 બેઠક રાખવામાં આવી હતી
દસ લાખની વસ્તીએ એક સભ્ય હતો
296 સીટો પર ચૂંટણી થઈ હતી
93 સીટો પર દેશી રજવાડાઓએ ભાગ લીધો ન હતો
78 સીટો પર મુસ્લિમ લીજે ભાગ લીધો ન હતો
કેબિનેટ મિશન યોજના સમયે ભારતના વાઇસરોય કોણ હત
લોડ વેવેલ
લોર્ડ લીનલીથગો
સ્ટેનફોર્ડ ક્રિપ્
પેથિક લોરેન્સ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
વચગાળાની સરકાર 12 સભ્યોની બનેલી હતી
વચગાળાની સરકારે 2 સપ્ટેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં શપથ લીધા
કેબિનેટ મિશન યોજના નું મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો
9 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઇ
મુસ્લિમ લીગ બંધારણ સભામાં હાજર રહી વિરોધ કર્યો
નીચેના વિધાનો વિચારો
(૧) 16 ઓગસ્ટ 1946 ના દિવસે મહમદ અલી ઝીણાએ અપીલ કરી પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ (સીધા પગલા દિવસ) તરીકે મનાવ્યો
(૨) મુસ્લિમ લીગે 2 સપ્ટેમ્બરને શોક દિવસ તરીકે ઉજવવાનું મુસ્લિમોને અપીલ કરી
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
પ્રથમ અને બીજું બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે જ્યારે બીજું વિધાન ખોટું છે
માઉન્ટબેટન યોજના બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) માઉન્ટબેટન યોજના ને 3 જૂન યોજના પણ કહેવાય છે
(૨) કોંગ્રેસ અને મુસ્લિમ લીગે માઉન્ટબેટન યોજના નો સ્વીકાર કર્યો
(૩) માઉન્ટબેટન યોજના અંતર્ગત દેશી રજવાડાને ભારત અને પાકિસ્તાનમાં જોડાવાની સ્વતંત્રતા મળી
(૪) ભારત અને પાકિસ્તાનનું બંધારણ એક જ રાખવામાં આવશે આ યોજના અંતર્ગત
1,2,3 સાચા છે
1,2,3,4
3,4
માઉન્ટબેટન યોજનામાં નીચેના પૈકી શું ન હતું
ભારતનું વિભાજન ભારત અને પાકિસ્તાનમાં કરવામાં આવશે
ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવા સરહદ કમિશન નિયુક્ત કરવામાં આવશે
દેશી રજવાડાઓ ને ભારતમાં જ જોડાવાની સ્વતંત્રતા
આસામના ચિલહટ નો અને પશ્ચિમોતર સીમા પ્રાંતના ભાગલા નો નિર્ણય જનમત ના આધારે કરવામાં આવશે
કોંગ્રેસ અને મુસ્લિમ લીગે માઉન્ટબેટન યોજના નું સ્વીકાર કર્યો
સાર્વભૌમ રાષ્ટ્ર એટલે શું
જે દેશ પોતાના દેશના અંદરના તેમજ બહારના નિર્ણયો લેવા પોતે સ્વતંત્ર છે તે સાર્વભૌમ રાષ્ટ્ર છે
જે દેશ પોતાના અંદરના નિર્ણયો અને બહારના નિર્ણયો દેશ પોતે લઈ શકતો નથી તે સાર્વભૌમ દેશ છે
ભારતના બંધારણ ઘડાયા પહેલા બંધારણ બાબતે અલગ અલગ લોકોએ જે પ્રયાસ કર્યા તે બાબતે ખોટું વિધાન શોધો
ઈસ 1895 માં બાળ ગંગાધર તિલકે સ્વરાજ વિધેયકમાં બંધારણ સભાની રચવાની માંગણી નો ઉલ્લેખ કર્યો હતો
1922 માં ગાંધીજીએ વિચાર વ્યક્ત કર્યો કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ
10 ઓગસ્ટ 1928 માં મોતીલાલ નહેરુની સમિતિએ એક રિપોર્ટ કર્યો જેને નેહરુ અહેવાલ ના નામથી ઓળખવામાં આવે છે આ રિપોર્ટમાં બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો
1938માં જવાલાલ નેહરૂ દ્વારા ઘોષણા કરવામાં આવી કે સ્વતંત્ર ભારતના બંધારણનું નિર્માણ વયસ્ક મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણ સભા દ્વારા કરવામાં આવશે જેમાં બાહ્ય સત્તાનો હસ્તક્ષેપ માન્ય રખાશે નહીં
બ્રિટન સરકારે સૌપ્રથમવાર બંધારણ સભાની માંગણી 1946 કેબિનેટ મિશન યોજના અંતર્ગત ઓપચારિક રીતે સ્વીકારી
ભારત દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભાની સભ્ય સંખ્યા કેટલી હતી
બંધારણ સભાની સભ્ય સંખ્યા 299 હતી----229 બ્રિટિશ શાસિત સીટ --- 70 દેશી રજવાડાની સીટ
બંધારણ સભાની સભ્ય સંખ્યા 389 હતી---292 સભ્યો બ્રિટિશ સાસિત 11 પ્રાંતો માંથી હતા--- દેશી રજવાડાની 93 સીટો હતી---- ચાર સભ્યો કમિશનરના ચાર પ્રાંતોમાંથી હતા
296 પર ચૂંટણી થઈ---- 210 માંથી 208 બેઠકો કોંગ્રેસને મળી---- 78 મુસ્લિમ બેઠકમાંથી 73 બેઠકો મુસ્લિમ લીખને મળ્યું----- અપક્ષને 15 સીટ મળી ----
દેશી રજવાડાને 93 સીટ મળ
નીચેના વિધાનો વિચારો
(૧)બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત (સંયુક્ત પ્રાંત) હતું ૫૫ સભ્યો હતા
(૨) બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું મૈસુર હતું સાત સભ્યો હતા
(૩) બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ મહિલા સભ્યો એ ભાગ લીધો હતો
(૪) બંધારણ સભાના મહિલા સભ્યોના અધ્યક્ષ હંસા મહેતા હતા
(૫) બંધારણ સભાના એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ એચપી મોદી હતા
(૬) બંધારણ સભાના પારસી પ્રતિનિધિ ફ્રેન્ક એન્થની હતા
1,2,3,4,5,6 સાચા છે
1,2,3,4 સાચા છે
23456 સાચા છે
1,2,3,4,5 સાચા છે
બંધારણ સભામાં કયા કયા અલ્પસંખ્યાકો પ્રતિનિધિત્વ ધરાવતા હતા
મુસ્લિમ ,અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ ,ઈસાઈ , શીખ પારસી ,એંગ્લો ઇન્ડિયન, નેપાળી
મુસ્લિમ ,અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ ,ઈસાઈ , શીખ પારસી ,એંગ્લો ઇન્ડિયન,
મુસ્લિમ ,અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ , પારસી ,એંગ્લો ઇન્ડિયન,
બંધારણ સભાની કાર્યવાહી બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) બંધારણ સભાની સૌ પથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ દિલ્હી માં સંસદ ભવન ના કેન્દ્રીય કક્ષમાં ભરાઈ હતી
(૨) બંધારણ સભાની સૌ પથમ બેઠકના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા ને નીમવામાં આવ્યા હતા
(૩) 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની બીજી બેઠકમાં કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચુંટી કાઢવામાં આવ્યા હતા
(૪) બંધારણ સભાના ઉપાધ્યક્ષ hc મુખરજી હતા (હરેન્દ્રકુમાર મુખર્જી)
૧,૩,૪ સાચા છે
1,2,3,4 સાચા છે
1,3,4 સાચા છે
23 સાચા છે
બંધારણ સભા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બંધારણ સભાના સલાહકાર B.N રાવ (સર બેનીગલ નરસિંહરાવ) હતા
ઉદેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું
13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહર નેહરુ એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણ સભામાં રજૂ કર્યો હતો
22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જતા બંધારણનું આમુખ બન્યો હતો
બંધારણ સભાની રચના થઈ તે સમયે બંધારણ સભાના મુખ્ય બે કાર્યો કયા હતા
(૧) બંધારણ ઘડવાનું
(૨) સંસદ તરીકે કાર્ય કરવાનું (ધારાકીય સંસ્થા)
(૩) રાજ્યમાં રોજગારી આપવાનું
૧,૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૩ સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) બંધારણ સભા બંધારણ ઘડવા માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ રહેતા
(૨) બંધારણ સભા જ્યારે એક ધારાકીય સભા તરીકે મળતી (દેશ ચલાવવા) ત્યારે તેના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળકર અl હતા
(૩) બંધારણ સભાનું ચિન્હ ચાર સિંહ હતા
(૪) પ્રારૂપ (ખરડા, મુસદા, ડ્રાફ્ટિંગ) સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકર હતા
1,2,3,4 સાચા છે
1,2,3 સાચા છે
1,2,4 સાચા છે
3,4 સાચા છે
બંધારણ સભા દ્વારા બંધારણ કરવામાં આવ્યું તે પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
બંધારણ સભાના પ્રારુપ ઉપર બંધારણ સભા દ્વારા 114 દિવસ સુધી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો
બંધારણ ઘડવા માટે 266 દિવસ સુધી બેઠકો કરવામાં આવી હતી
બંધારણ ઘડવા કુલ 11 સત્રો ભરાયા અને 60 દેશના બંધારણનો અભ્યાસ કરાયો હહતો
બંધારણ ઘડવા 74 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો, બંધારણ ઘડવા બે વર્ષ 11 માસ અને 18 દિવસ માં બંધારણ તૈયાર થયું હતું
26 નવેમ્બર 1949 ના રોજ 299 માંથી 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા અને બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો
26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ત્યારથી ઉજવવામાં આવે છે
2015
1949
1950
2019
બંધારણ સભા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાના સભ્યો દ્વારા બંધારણ ઉપર ફરીથી હસ્ક્ષતાર કરવામાં આવ્યા
24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો
26જાન્યુઆરીએ બંધારણ ડો. રાજેન્દ્ર પ્રસાદની પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી કર્યા હતા
26 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો
26 જાન્યુઆરી 1950 માં બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે આમુખ, 395 અનુચ્છેદ તથા 8 અનુસૂચિ અને 22 ભાગ હતા બંધારણમાં
બંધારણની કેટલી અગત્યની સમિતિ બાબતે ખોટું વિધાન શોધો
પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ---- અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર હતા
મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ--- બાબાસાહેબ આંબેડકર હતા
પ્રાતીય બંધારણ સમિતિના અધ્યક્ષ-- સરદાર વલ્લભભાઈ પટેલ હતા
રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ--- જે બી કૃપલાણી હતા
સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ---- જવાહરલાલ નહેરુ હતાજંગ બંધારણ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હત
ભારતના રાષ્ટ્રીય ધ્વજ ન લગતા નીચેના વિધાનો વિચારો
(૧) રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947 માં કરવામાં આવ્યો
(૨) રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ અને પહોળાઈ નું માપ 2:3 છે
(૩) યુરોપમાં રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભિખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
(૪) સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન પીંગલી વકૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી
(૫) બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા માટે રાષ્ટ્રીય ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ જવાલાલ નેહરૂ હતા
(૬) ભારતમાં સૌપ્રથમ 31 ડિસેમ્બર 1929 ના રોજ રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરૂ દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો
(૭) ભારતીય ધ્વજ સંહિતા 2002 માં બનાવવામાં આવી હતી રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે
1,2,3,4,5,6,7 વિધાન સાચા છે
1,3,4,6,7 સાચા છે
1,2,4,5 સાચા છે
4,5,6,7 સા
રાષ્ટ્રીય ચિન્હ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ત્રણ સિંહ વાળી 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારવામાં આવી હતી
(૨) રાષ્ટ્રીય ચિન્હ અશોકના સારનાથ ખાતેના સિંહ સ્તંભમથી લેવામાં આવ્યું છે
(૩) રાષ્ટ્રીય ચિન્હાના ચક્રની ડાબી બાજુ હાથી અને ઘોડો છે અને ચક્રની જમણી બાજુ સાંઢ અને સિંહની મૂર્તિ આવેલી છ
(૪) રાષ્ટ્રીય ચિન્હાની નીચે મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવેલું સૂત્ર સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખવામાં આવેલું છે
1,2,3,4 સાચા છે
2,3,4 સાચા છે
1,4 સાચા છે
3,4 સાચા છે
રાષ્ટ્રગાન બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગાન છે
(૨) રાષ્ટ્રગાન નો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો
(૩) ભારતનું રાષ્ટ્રગાન રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું હતું
(૪) ભારતનું રાષ્ટ્રગાન પાંચ પદ નું છે જેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે
(૫) ભારતના રાષ્ટ્રગાન ની અવધી 65 સેકન્ડ છે, પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવવામાં આવે તો તેની અવધી 20 સેકન્ડ છે
(૬) સૌપ્રથમ રાષ્ટ્રગાન 1911 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતેના 27માં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું
1,2,3,4,5,6 સાચા છે
2,3,4,6 સાચા છે
2,3,4,5,6 સાચા છે
1,2,3,4,5 સા
રાષ્ટ્રગીત બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) જન ગણ મન ભારતનું રાષ્ટ્રગીત છે
(૨) ભારતના રાષ્ટ્રગીતનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 માં કરવામાં આવ્યું
(૩) ભારતનું રાષ્ટ્રગીત બકીમચંદ્ર ચેટરજી ની કૃતિ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે
(૪) રાષ્ટ્રગીત ની અવધી 52 સેકન્ડ છે
(૫) સૌપ્રથમવાર રાષ્ટ્રગીત 1896 માં કલકત્તા ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બારમાં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું
1,2,3,4,5 સાચા છે
2,3,5 સાચા છે
2,3,4,5 સાચા છે
3,4,5 સાચા છે
ભારતના રાષ્ટ્રીય પંચાંગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતના રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957માં કરવામાં આવ્યો
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સવંત આધારિત છે
રાષ્ટ્રીય પંચાંગ અને ગ્રીગેરીયન કેલેન્ડરમાં સામ્યતા જોવા મળે છે
કેલેન્ડરમાં સામ્યતા જોવા મળે છે
શક સવંત નો સૌપ્રથમ મહિનો કારતક છે, અને પ્રથમ દિવસ 22 માર્ચ છે અને જો લિપ વર્ષ હોય તો 21 માર્ચ પ્રથમ દિવસ છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
વાઘ--- પેન્થેરા ટાઈગ્રીસ લિન્નાયસ
મોર -- પાવો ક્રીસ્ટેટસ
કમળ--- નેલંબો ન્યુસિફેરા ગાટ'ન
વડ - ફાયકસ બેનધાલેસીસ
કેરી-- ઇન્ડિયન ઇન્ડિકા
ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે જેને ક્યારથી રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે
4 નવેમ્બર 2008
પાંચ ઓક્ટોબર 2009
22 ઓક્ટોબર 2010
નીચેના પૈકી સાચા વિધાન શોધો
પાંચ ઓક્ટોબર 2009 થી ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી છે
22 ઓક્ટોબર 2010 થી હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરવામાં આવ્યું છે
10 ડિસેમ્બર 2020 થી ગંગાને રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી છે
22 માર્ચ 1947 રાષ્ટ્રીય પંચાંગ ન સ્વીકાર કરવામાં આવ્યો છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતના બંધારણમાં આમુખનો સ્ત્રોત અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો
ભારતીય બંધારણની શરૂઆત આમુખથી થાય છે
ભારતીય બંધારણનું આમુખ માત્ર એક જ વાક્યનું બનેલ છે
બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ બી એન રાવે રજૂ કર્યો હતો
આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર બી એન રાવે હતાં
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પંડિત જવાલાલ નેહરૂ એ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો
26 નવેમ્બર 1949 માં બંધારણ સભાએ આમુખનું સ્વીકાર કર્યો હતો
આમુખમાં શરૂઆતમાં 85 શબ્દો હતા
42 માં બંધારણીય સુધારા 1976 દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા અને શબ્દોની સંખ્યા 88 થઈ
આમુખ ની અંદર માત્ર એક જ તારીખ નો ઉલ્લેખ છે 15 મી ઓગસ્ટ
આમુખ બાબતે નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો
આમુખમાં સુધારો 42 મો બંધારણીય સુધારો 1976 માં કરવામાં આવ્યો
આમુખ એ બંધારણનો ભાગ છે
ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું
આમુખના પાનાની ડિઝાઇન શ્રી બેઓહર રામ મનોહર સિંહાએ કર્યું હતું
આમુખની ભાષાનો સ્ત્રોત અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આમુખમાં ત્રણ ન્યાયની છે --- સામાજિક ,આર્થિક ,રાજનૈતિક
આમુખમાં નીચેની સ્વતંત્રતા દર્શાવી છે---- વિચાર ,અભિવ્યક્તિ, વિશ્વાસ ,ધર્મ ,ઉપાસના
આમુખમાં સમાનતા છે -- પ્રતિષ્ઠા, અવસર
આમુખમાં આ બંધુતા દર્શાવી છે--- વ્યક્તિગરીમાં, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
આમુખની શરૂઆત અમે હિન્દુસ્તાનના લોકો થી થાય છે
આમુખમાં સામાજિક, આર્થિક, રાજનીતિક ન્યાય આ ત્રણેય આદર્શો ---------- થી પ્રેરિત છ
1917 ની રશિયા ક્રાંતિ થી
1917 અમેરિકાની ક્રાંતિથી
1917 ફ્રેંચ ક્રાંતિથી
તમામ વિકલ્પ સાચા છે
આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના આદર્શો ------ ક્રાંતિ થી પ્રેરિત છે
રશિયન ક્રાંતિ
ફ્રાન્સની ક્રાંતિ
અમેરિકન ક્રાંતિ
બોલ્સેવિક ક્રાંતિ
બંધારણના દરેક ભાગો અધિનિયમિત થઈ ગયા બાદ સૌથી છેલ્લે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા ----- નો સ્વીકાર કરવામાં આવ્યો
આમુખ
મૂળભૂત ફરજો
મૂળભૂત અધિકારો
તમામ
કયા કેશથી આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકારવામાં આવ્યું
કેશવાનંદ ભારતી/ વિ કેરળ રાજ્ય કેસ
બેરુબારી કેસ
નીચેનાં વિધાનો વિચારો
(૧) આમુખ ની જોગવાઇ ન્યાય પાલિકા માં પડકારી શકાય નહીં
(૨) આમુખ ન તો વિધાનમંડળ શક્તિનો સ્ત્રોત છે ન તો આમુખ ની શકતી ને સીમિત કરર્વાવારું
(૩) સંસદ અનુચ્છેદ 368 આમુખ મા સુધારા કરી શકે છે પણ આમુખ ના એ ભાગ માં સુધારા કરી શકશે નહી જે બંધારણ ના મૂળભૂત માળખા સાથે સંબંધિત હોય
1,2,૩. સાચું છે
૧,૩ સાચું છે
૧,૨ સાચું છે
નીચે ના વિધાનો વિચારો
(૧) ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા એ આમુખ ને બંધારણનો આત્મા કીધો છે
(૨) આંબેડકર સાહેબે બંધારણીય ઈલાજો ને બંધારણ નો આત્મા કીધો છે
૧,૨ સાચાં છે
૨ સાચું છે
1 સાચું છે
આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા ,અખંડિતતા આ ત્રણ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
86 મો બંધારણીય સુધારો 2001
તમામ વિધાન સાચા છે
આમુખ વિશે નીચેની વ્યાખ્યા આપનાર વ્યક્તિ પૈકી ખોટી જોડ શોધો
આમુખ આપડી સર્વભોમિકલોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ અથવા જન્મકુંડળી છ---- કનૈયાલાલ મુનશી
આમુખ બંધારણનોનો સૌથી સન્માનિત ભાગ છે આ બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે---- ઠાકોર દાસ ભાર્ગવ
આ મુખ્ય બંધારણની અગત્યની નોંધ (key note)છે-- સર અર્નેસ્ટ બારકર
તમામ વિકલ્પ સાચા
નીચેના વિધાનો વિચારો
(૧) બેરુબાડી વિભાગ 1860 માં આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો
(૨) કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસમાં આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો
(૩) આમુખને બંધારણનો ભાગ છે
(૪) આમુખને કાયદા દ્વારા અમલ કરાવી ન શકાય
1,2,3,4 સાચા છે
2,3,4 સાચા છે
1,3,4 સાચા છે
1,4 સાચા છે
અમુક બંધારણના મૂળ સ્ત્રોત તરીકે કોને દર્શાવે છે
ભારતના લોકોને
રાષ્ટ્રપતિને
પ્રધાનમંત્રી ને
સંસદને
42 મો બંધારણીય સુધારો 1976 કઈ સમિતિ અંતર્ગત કરાયો હતો
સરદાર સ્વર્ણસિંહ સમિતિ
ખેર સમિતિ
કેશવાનંદ ભારતી સમિતિ
જવાહરલાલ નેહરુ સમિત
ભારતના બંધારણના આમુખની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે
લોકશાહી
વ્યક્તિગતશાહી
એકલ નાગરિકત્વ
સંસદ
પ્રારૂપ સમિતિ માં અઘ્યક્ષ બાબાસાહેબ આંબેડકર સાથે બીજા છ સભ્યો એટલે કે પ્રારૂપ સ્મૃતિમાં કુલ સાત સભ્યો હતા તે પૈકી નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
એન ગોપાલ સ્વામી આયંગર
અલાદી કૃષ્ણસ્વામી ઐયર
કનૈયાલાલ મુનશી અને સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ
એન માધવ રાવ અને ટી ટી કૃષ્ણમાંચારી
મહંમદ અલી ઝીણા અને રહેમત ચૌધરી
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
હાલના બંધારણમાં 442+ અનુચ્છેદ છે
હાલના બંદરમાં બાર અનુસૂચિ છે
હાલના બંધારણ 22 ભાગ છે
હાલના બંધારણમાં 30 ભાગ છે
ભારત શાસન અધિનિયમ 1935 માંથી હાલના બંધારણમાં લીધેલ જોગવાઈ પૈકી કયું વિધાન સાચું નથી
રાજ્યપાલ નો હોદ્દો
લોકસેવા આયોગ
ન્યાયપાલિકા ની સત્તા
સમવાયતંત્ર/સંઘાત્મક વ્યવસ્થા
સંસદીય પ્રણાલી
ભારતના બંધારણમાંથી બ્રિટનના બંધારણમાંથી શું ન લીધું
સંસદીય શાસન પ્રણાલી અને સંસદીય વિશેષ અધિકારી
એકલ નાગરિકતા
કાયદો બનાવવાની પદ્ધતિ
દ્રિગૃહી સંસદ
મૂળભૂત અધિકાર
અમેરિકાના બંધારણમાંથી નીચેના પૈકી શું લેવામાં આવ્યું ન હતું
મૂળભૂત અધિકારો
સર્વોચ્ચ ન્યાયાલય અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા
રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
ઉપરાષ્ટ્રપતિ
મૂળભૂત ફરજો
ન્યાયિક પુ:'અવલોકન (અનુચ્છેદ 13) અને જનહિત યાચીકા (pil) કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી
અમેરિકા
બ્રિટન
ફ્રાન્સ ફ્રાન્સ
જર્મની
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું
સંસદીય શાસન પ્રણાલી ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલું
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલ
મૂળભૂત ફરજો પૂર્વ સોવિયત સંઘમાંથી લેવામાં આવેલું હતું
સ્વતંત્રતા સમાનતા અને બંધુતા નો સિદ્ધાંત જર્મનીના બંધારણમાંથી લેવામાં આવેલ
નીચેનામાંથી શું ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવેલ ન હતું
સંયુક્ત યાદી
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક
આમુખની ભાષાનો સ્ત્રોત
વેપાર અને વાણિજ્ય ન સ્વતંત્રતા
બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા
બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા કલમ 368 કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે
દક્ષિણ આફ્રિકા
અમેરિકા
ઇંગ્લેન્ડ
કેનેડા
નીચેના પૈકી ખોટું વિધાન શોધો (આમાં નવું સુધારો હોય તો જણાવશો)
ભારતનું બંધારણ 22 ભાગમાં છે
ભારતીય બંધારણમાં 12 અનુસૂચિ છે
ભારતીય બંધારણમાં 444+અનુચ્છેદ છે
ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો 1951 મ કરવામાં આવ્યો હતો અને નવમી અનુસૂચિ
ભારતના મૂળ બંધારણમાં 10 અનુસૂચિ હતી અને હાલમાં 12 અનુસૂચિ છે
બંધારણીની અનુસૂચિ (પરિશિષ્ટો) મુજબ નીચેના પૈકી ખોટી જોડ શોધો
પરિશિષ્ટ ૧--- સંઘ અને તેના પ્રદેશોની યાદી
પરિશિષ્ટ ૨--- વે તન અને ભક્તાઓની યાદી
પરિશિષ્ટ ૩- શપથો અને પ્રતિજ્ઞાઓના નમુના
પરિશિષ્ટ-૫ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણની જોગવાઈ
અનુસૂચિ ૬ ---હિમાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટની જોગવાઈ
આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ ની જોગવાઈ બંધારણના કયા પરિશિષ્ટમાં છે
પરિશિષ્ટ 5
પરિશિષ્ટ 6
પરિશિષ્ટ ,4
પરિશિષ્ટ 7
બંધારણની અનુસૂચિઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન કે જોડ શોધો
પરિશિષ્ટ 8---- ભાષાઓ
પરિશિષ્ટ 9--જમીન સુધારણના લગતા કેટલાક અધિનિયમો ની કાયદેસર હતા
પરિશિષ્ટ 10- પક્ષ પલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ
અનુસૂચિત 11 પંચાયતોની સત્તા અધિકાર જવાબદારી
અનુસૂચિ 12--- ગ્રામ પંચાયતની સત્તા અધિકાર અને જવાબદારી
ભારતનું બંધારણ ભાગ -1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ 1 થી 4 માં આપેલ છે તે પૈકી ખોટુ નીચેના વિધાનો શોધો
ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે
ભારતીય સંઘનો ભાગ ના હોય તેવા બહારના કોઈપણ વિસ્તારને ભારત સંઘમાં ભેળવી શકાય છે જેની સત્તા સંસદ પાસે છે
બે રાજ્યને ભેગા કરી એક રાજ્ય બનાવવું, એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા, રાજ્યની સરહદ બદલવી, રાજ્યના નામમાં પરિવર્તન, વગેરેની તમામ સત્તા સંસદ પાસે છે
રાજ્યનો બાહ્ય ફેરફાર કે આંતરિક ફેરફાર સાદી બહુમતીથી સંસદ દ્વારા કરવામાં આવે છે (અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો ગણાશે નહીં)
ભારતનો રાષ્ટ્રીય નકશો બદલવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે
નીચેના વિધાનો વિચારો
(૧) ભારતના બંધારણમાં આપણા દેશનું નામ હિન્દુસ્તાન અથવા ઇન્ડિયા રાખવામાં આવેલ છે
(૨) ભારતનો નકશો બદલવાની સત્તા સંસદ પાસે છે
(૩) ભારત વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે (વિનાસી રાજ્યોનો અવિનાશી સંઘ છે)
(૪) ભારતનું બંધારણ ભારતના કોઈ રાજ્યને તેના અસ્તિત્વની બાંહેધરી આપતું નથી
(૫) રાજ્યના નામમાં, રાજ્યની સરહદ, બે રાજ્યોમાંથી એક રાજ્ય માં પરિવર્તન કરવાની સત્તા સંસદને છે, એક રાજ્યમાંથી બે રાજ્ય કરવાની સત્તા સંસદ પાસે છે
1,2,3,4,5 સાચા છે
1,2,3,4 સાચા છે
2,3,4,5 સાચા છે
,5,4 સાચા છે
નાગરિકતા અધિનિયમ 1955 મુજબ નીચેના વિધાનો વિચારો
26 જાન્યુઆરી 1950 પછી ભારતમાં જન્મેલા વ્યક્તિ ભારતીય નાગરિક કહેવાશે પરંતુ તેના જન્મ સમયે તેના માતા-પિતા બંને અથવા માતા કે પિતા માંથી કોઈ એકનું ભારતીય હોવું ફરજિયાત જરૂરી છે
ભારતીય મૂળની વ્યક્તિ સાથે લગ્ન કરનાર વ્યક્તિ નોંધણી દ્વારા ભારતની નાગરિકતા મેળવી શકે છે પરંતુ તે વ્યક્તિ નોંધણી કરાવવાની તારીખ પહેલાના ઓછામાં ઓછા સાત વર્ષથી ભારતમાં રહેતો હોવો ફરજિયાત છે
ભારતીય વ્યક્તિ સતત 7 વર્ષ વિદેશમાં સ્થાયી થાય ત્યારે ભારતીય નાગરિકતા આપવા પરદ થાય છે
કોઈ વિદેશી વ્યક્તિ દેશી કરણની અરજી આપ્યા ના ઓછામાં ઓછા એક વર્ષથી સતત ભારતમાં રહેતો હોવો ફરજિયાત જરૂરી અને 11 વર્ષ ભારતમાં પસાર કર્યા હોવા જરૂરી છે તો દેશી કરણ દ્વારા ભારતીય નાગરિક બની શકે છે (CAA)
તમામ વિકલ્પ સાચા છે
NRI (non residential Indian) અપ્રવાસી ભારતીય બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સતત ૧૮૦ દિવસ સુધી કામકાજના અર્થે વિદેશમાં રહેનારી વ્યક્તિને NRI એટલે કે અપ્રવાસી ભારતીય કહેવામાં આવે છે
NRI ને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
નીચેના પૈકી કોને બેવડી નાગરિકતા પ્રાપ્ત થાય છે
NRI
OCI કાર્ડ ધારક
મૂળભૂત અધિકારો બાબતે નીચેના વિધાન વિચારો
મૂળભૂત અધિકારોનો બંધારણીય સ્ત્રોત અમેરિકા છે
બંધારણના ભાગ 3 ને ભારતનું મેગનાકાર્ટ!ળતા કહેવામાં આવે છ
ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો 6 હતા
મૂળભૂત અધિકારોને સૌપ્રથમ પોતાના બંધારણમાં ફ્રાન્સે સામેલ કર્યા હતા
અનુચ્છેદ 12 થી 51 માં મૂળભૂત અધિકારો છે
મૂળભૂત અધિકારો બાબતે નીચેના માંથી ખોટું વિધાન શોધો
મૂળભૂત અધિકારોનો બંધારણીય સ્ત્રોત અમેરિકા છે
બંધારણના ભાગ 3 ને ભારતનું મેગનાકાર્ટ!ળતા કહેવામાં આવે છ
ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો 6 હતા
મૂળભૂત અધિકારોને સૌપ્રથમ પોતાના બંધારણમાં ફ્રાન્સે સામેલ કર્યા હતા
અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકારો છે
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે1948
10 ડિસેમ્બર
6 ડિસેમ્બર
6 જુલાઈ
6 એપ્રિલ
હાલના બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે તે પૈકી નીચેના વિધાનો વિચારો
(૧) સમાનતા ન અધિકાર અનુચ્છેદ 14 થી 18
(૨) સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22
(૩) શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 25 થી 28
(૪) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 23 થી 24
(૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 થી 30
(૬) બંધારણીય ઈલાજોનો અધિકાર અનુચ્છેદ 32
1,2,3,4,5,6 સાચા છે
1,2,5,6 સાચા છે
1,2,3,4 સાચા છે
1, 2 સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મૂળ બંધારણમાં 6 મૂળભૂત અધિકાર હતા મિલકતનો અધિકાર અનુચ્છેદ 31 મુજબ હતો
મિલકતનો અધિકાર 44 માં બંધારણીય સુધારા 1978 દ્વારા મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો
તે સમયે વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા
હાલમાં મિલકતના અધિકારને નાગરિકનો કાયદાકીય અધિકાર છે જેને બંધારણના ભાગ 12 અનુચ્છેદ 300ક અંતર્ગત મૂકવામાં આવે છે
નીચેના વિધાનો વિચારો
(૧) મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૧૨
માં રાજ્યની વ્યાખ્યા આપી છે
(૨) અનુચ્છેદ 13 માં ન્યાયિક પુન: અવલોકન/જ્યુડિશિયલ રીવ્યુ ની વાત છે
૧,૨ સાચા છે
એક સાચું છે બે ખોટું છે
બંને સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) સ્થાયી કાયદો સંસદ અને રાજ્યનું વિધાન મંડળ પાડે છે
(૨) અસ્થાઈ કાયદો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બહાર પાડે છે
(૩) અનુચ્છેદ 13 મૂળભૂત અધિકારોનો આધાર સ્તંભ છે
(૪) અનુચ્છેદ 13 મુજબ અનુચ્છેદ 368 ને કાયદો ગણશે નહીં જો મૂળભૂત અધિકારને નુકસાન કરે તો
1,2,3,4 સાચા છે
1,2,3 સાચા છે
1,2 સાચા છે
મૂળભૂત અધિકારો સાથે અસંગત કાયદાઓ રદ કોણ કરશે
સુપ્રીમ કોર્ટ
સંસદ
સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અનુચ્છેદ 14 સૌન માટે સમાન કાયદો અને કાયદાનું સમાન રક્ષણ
(૨) અનુચ્છેદ 15 જાહેર સ્થળે ભેદભાવ રોકવા
(૩) અનુચ્છેદ 16 જાહેર નોકરીમાં સમાનતા
(૪) અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબુદી
(૫) અનુચ્છેદ 18 ઇલકાબોની નાબુદી
૧,,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૪,૫ સાચા છે
બંધારણની મૂળભૂત અધિકારની અનુચ્છેદ ૧૪ બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો
અનુચ્છેદ 14 સૌ ના માટે સમાન કાયદો અને કાયદાનું સમાન રક્ષણ
સૌના માટે સમાન કાયદો નકારાત્મક સંરચના છે અને કાયદાનું સમાન રક્ષણ હકારાત્મક સંરચના છે
રાષ્ટ્રપતિ રાજ્યપાલ સંસદ સદસ્યોને અનુચ્છેદ 14 માંથી બાદ કરી વિશેષ અધિકારી આપવામાં આવે છે જ્યાં સુધી પથ પર રહે ત્યાં સુધી (આને ક્લાસમાં સમજીશું)
તમામ વિકલ્પ સાચા
અનુચ્છેદ 15 જાહેર સ્થળે ભેદભાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ધર્મ,જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મ સ્થાન આ પાંચમાંથી કોઈ પણ કારણ આપીને જાહેર સ્થળે ભેદભાવ કરી શકશે નહીં
ધર્મ, જાતિ ,જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન ના કારણે કોઈપણ નાગરિકને દુકાનો જાહેર સ્થળો હોટલ મનોરંજન, રાજ્યનીતિ માંથી બનાવવામાં આવેલ જાહેર જનતા માટેના કુવા તળાવ રસ્તા કે સ્નાનાગરો વગેરેનો ઉપયોગ કરતા રોકી શકાશે નહીં
રાજ્યને મહિલા તથા બાળકો માટે વિશેષ જોગવાઈ કરતા અટકાવી શકાશે નહીં
તમામ વિધાન સાચા છે
અનુચ્છેદ 15માં જે શૈક્ષણિક સુધારા કરવામાં આવ્યા તે બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) 15(5) મુજબ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ દસ વર્ષ માટે અનામત 105 મો બંધારણીય સુધારો 2005 મા આપવામાં આવ્યું અને 2021 માં ફરી એને દસ વર્ષ માટે લંબાવવામાં આવ્યું
(૨) 15(6) EWS આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત 103 મો બંધારણીય સુધારો 2019 મુજબ આપવામાં આવ્યું 10 વર્ષ માટે
એક અને બે સાચા છે
માત્ર બીજું વિધાન સાચું છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે જ્યારે પ્રથમ વિધાન ખોટું છે
નીચેના વિધાનો વિચારો
(૧) મૂળભૂત અધિકારોને બંધારણ દ્વારા ગેરંટી અને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે
(૨) મૂળભૂત અધિકાર રાષ્ટ્રના કાયદાનો મૂળ સિદ્ધાંત છે
(૩) મૂળભૂત અધિકારી માંથી કેટલાક અધિકારો વિદેશી નાગરિકને પણ આપવામાં આવે છે
(૪) મૂળભૂત અધિકારોના આનંદ માટે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 હેઠળ દાદ માંગી શકાય છે
(૫) મૂળભૂત અધિકારોને ઉલંઘન કરનાર કાયદાઓને ઘેર બંધારણીય ઘોષિત કરવાની શક્તિ સંસદને છે
1,2,3,4,5 સાચા છે
1,2,34 સાચા છે
એક બે ત્રણ સાચા છે
1,4,5 સાચા છે
મૂળભૂત અધિકારના અનુચ્છેદ 16 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અનુચ્છેદ 16 જાહેર નોકરીમાં સમાનતા નો હક આપે છે
(૨) અધિકાર વિદેશી નાગરિકને પણ મળે છે
(૩) રાજ્ય કોઈપણ વ્યક્તિ સાથે ફક્ત
ધર્મ, જાતિ, જ્ઞાતિ ,લિંગ, જન્મસ્થાન ,વંશ અને રહેઠાણ કારણ આપીને નાગરિક સાથે જાહેર નોકરીમાં ભેદભાવ કરી શકશે નહીં
(૪) ૧૬(૫) sebc વર્ગને 10 વર્ષ માટે અનામત 1૦5 મો બંધારણીય સુધારો 2005 મુજબ જાહેર રોજગારમાં 27%
(૫) 16(૬) ews ને 103 મો બંધારણીય સુધારો 2019 મુજબ 10% અનામત આપવામાં આવશે જાહેર રોજગારમાં
1,2,3,4,5 સાચા છે
1,3,4,5 સાચા છે
1,2,3 સાચા છે
1,2,3 સાચા છે પણ 4,5 ખોટો છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
શૈક્ષણિક સંસ્થામાં sebc માટે અનામતની જોગવાઈ છે અનુચ્છેદ 15 (૫) મુજબ છે
શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક નબળા વર્ગને 10% અનામત આપવામાં આવે છે
Ews ને જાહેર રોજગારમાં 10% અનામત આપવામાં આવે છે
Sebc ને જાહેર રોજગારમાં સમાનતા માટે 27% અનામત આપવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) ઇલ્કાબો અને ખિતાબોની નાબુદી અનુચ્છેદ 18 માં છે
(૨) મહારાજ, રાયબહાદુર, બહાદુર , રાયસાહબ દિવાન બહાદુર, કેસરી હિન્દ, નાઈટ હૂડ, લોર્ડ, વગેરે ઈલકાબો નામ અગાડી લગાડી શકાશે નહીં
(૩) સૈન્ય અને શૈક્ષણિક સંસ્થા દ્વારા મળતી પદવી નો ઉપયોગ કરી શકાશે
(૪) વિદેશથી મળતા એવોર્ડ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ મેળવી શકાશે
(૫) ભારતરત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ ,જેવા સર્વોચ્ચ સન્માન અનુચ્છેદ 18 નું ઉલંઘન છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧૨૫ સાચા છે
તમામ
નીચેના વિધાનો વિચારો અનુચ્છેદ 18 મુજબ
ખોટું વિધાન શોધો
સચિન તેંડુલકર પોતાના નામની અગાડી ભારતરત્ન સચિન તેંદુલકર એમ લખી શકશે
અન્ય વ્યક્તિ ભારત રત્ન સચિન તેંદુલકર એમ બોલી શકશે
શૈક્ષણિક સંસ્થા દ્વારા મળેલી પદવી ડો. એપીજે અબ્દુલ કલામ પોતાના નામની અગાડી ડો. લખી શકશે
તમામ વિધાન સાચા છે
ભારતના બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબુદી દર્શાવે છે
અનુચ્છેદ 17
અનુચ્છેદ 14
અનુચ્છેદ 16
અનુચ્છેદ 18
અનુચ્છેદ 17 ના કડક અમલ માટે કયો કાયદો બનાવવામાં આવ્યો
અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ 1955
અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ 1999
અસ્પૃશ્યતા નાબુદી અધિનિયમ 1990
અસ્પૃશ્યતા અધિનિયમ 1955 નું નામ બદલી શું રાખવામાં આવ્યું
નાગરિક સંરક્ષણ અધિનિયમ 1955
અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ 1977
અસ્પૃશ્યતા નાબુદી અધિનિયમ 1976
ભારતીય સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચારના નિવારણ અધિનિયમ 1989 માં બનાવવામાં આવ્યો જે ------ તરીકે પણ ઓળખાય છે
એટ્રોસિટી એક્ટ
સમાનધારા કાયદા અને અધિનિયમ
વંચિતોને રક્ષણ અધિનિયમ
કાયદા સમક્ષ સમાનતા અસ્પૃશ્યતા નાબુદી અધિનિયમ
અનુચ્છેદ 19 થી 22 માં છ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે તે પૈકી નીચેના વિધાનો વિચારો
(૧) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
(૨) શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા
(૩) મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા
(૪) ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્ત પણે હરવા ફરવાની સ્વતંત્રતા
(૫) ભારતના કોઈપણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા
(૬) ગમે તે વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા
1,2,3,4,5,6 સાચા છે
1,2,3,4,5 સાચા છે
1,2,3 ત્રણ સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું
મૂળ બંધારણમાં સાત પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી જે પૈકી કઈ સ્વતંત્રતા રદ કરવામાં આવી અને કયા બંધારણીય સુધારા અંતર્ગત
19(1)f મિલકતનો અધિકાર સંબંધિત જોગવાઈ હતી જે 44 માં બંધારણીય સુધારા 1978 હેઠળ રદ કરવામાં આવી
19(1)f મિલકતનો અધિકાર સંબંધિત જોગવાઈ હતી જે 42 માં બંધારણીય સુધારા 1976 હેઠળ રદ કરવામાં આવી
1,2 બંને વિધાન સાચા છે
બંને વિધાન ફોટા છે
નાગરિકને મળેલી સ્વતંત્રતા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
સ્વતંત્રફોન ટેપિંગ કરવાની સ્વતંત્રતા
પ્રેસની સ્વતંત્રતા
શાંતિપૂર્વક અને હથિયાર વિના એકતા થવાની સ્વતંત્રતા
સ્વતંત્રતાના અધિકાર મુજબ આરોપીને મળેલા અધિકાર બાબતે નીચેના વિધાનો વિચારો
એક ગુના માટે એક જ વ્યક્તિને એકથી વધુ વખત શિક્ષા કરી શકાશે નહીં
આરોપીને પોતાના ધરપકડના કારણ જાણવાની સ્વતંત્રતા
આરોપીને પોતાના વકીલની સલાહ લેવાની સ્વતંત્રતા
ધરપકડ કરેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ
તમામ વિકલ્પ સાચા છે
નીચેના વિધાનો વિચારો (સ્વતંત્રતાના અધિકારને વિરુદ્ધ પણ કાયદેસર છે આ)
(૧) રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેની ધરપકડ કરી શકે છે ત્યારે સ્વતંત્રતાનો અધિકાર હનન થતો નથી
(૨) ત્રણ માસથી વધુ તેની અટકાયત કરી શકાશે નહીં
(૩) ત્રણ માસથી વધુ તેની અટકાયત નો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે
૧,૨,૩ સાચા છે
૨,૧ સાચા છે
૧,૩ સાચા છે
તમામ ખોટા છે તેના સ્વતંત્રતાના અધિકારને હનન કરે છ
અનુચ્છેદ 21 શાનો અધિકાર આપે છે
જીવન જીવવાનો અધિકાર
શિક્ષણ મેળવવાનો અધિકાર
બંને વિધાન સાચા છે
મૂળભૂત અધિકારોના અનુચ્છેદ 21 (A) કલમ બાબતે નીચેના વિધાનો વિચારો
શિક્ષણનો અધિકાર 86 માં બંધારણીય સુધારા 2002 દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો
છ થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકારની જવાબદારી રાજ્યની રહેશે
માહિતી મેળવવાનો અધિકાર 2005 મૂળભૂત અધિકાર છે
શિક્ષણ મેળવવાનો અધિકાર 2009 નો અમલ પહેલી એપ્રિલ 2010 થી કરવામાં આવ્યું
બંધારણનો કયો અનુચ્છેદ શોષણ વિરુદ્ધનો અધિકાર માટે છે
અનુચ્છેદ 23 24 અને 25
અનુચ્છેદ 23 અને 24
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અનુચ્છેદ 23 મનુષ્યવેપાર અને વેઠપ્રથા નાબુદી બાબતે છે
અનુચ્છેદ 24 બાળમજૂરી વિરોધી છે આવો
પુરુષ મહિલા અને બાળકોનું કોઈ વસ્તુની સમાન ખરીદ વેચાણ વેટ પ્રથા છે
મહિલા બાળકો સાથે અનેક અનૈતિક રીતે દેહ વ્યાપાર વેશ્યાવૃત્તિ કરી શકાશે નહીં અનુચ્છેદ 23
તમામ વિકલ્પ સાચા છે
અનુચ્છેદ 24 બાબતે નીચેના વિધાનો વિચારો
અનુચ્છેદ 24 બાળમજૂરી સાથે સંકળાયેલ છે
14 વર્ષથી નાની વયના બાળકોને કામ પર રાખવા પર પ્રતિબંધ છે
વર્ષ 2006થી સરકારે બાળકોને ઘરમાં નોકર તરીકે, હોટલ રેસ્ટોરન્ટ દુકાન કારખાનાઓ જાની દુકાન પર 14 વર્ષથી નીચેના બાળકોને કામ પર રાખવા દંડનીય ગુનો છે
બાલ આશ્રમ સુધારો ખરડો 2016 માં બન્યો
માતા પિતા ની મંજૂરીથી બાળકોને જાણી દુકાન પર રાખી શકાય છે
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મૂળભૂત અધિકારનાકયા અનુચ્છેદમાં આપવામાં આવેલો છે
અનુચ્છેદ 25 થી 28
અનુચ્છેદ 25 થી 30
ધાર્મિક સ્વતંત્રતાને અધિકાર ન લગતા અનુચ્છેદ 25 મુજબ નીચેના વિધાનો વિચારો
અંતઃકરણ અને મુક્ત પણે કોઇપણ ધર્મ પાળવાની માનવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ 25 આપે છે
અનુચ્છેદ 25 વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતા ન વ્યાખ્યા આપે છે
હિન્દુના ધાર્મિક સ્થળો દરેક માટે ખુલ્લા રહેશે
શીખો ને કીર્પણ ધારણ કરવા અને સાથે રાખવાની સ્વતંત્રતા આપે છે આ અનુચ્છેદ
મુસ્લિમોને તલવાર રાખવાની સ્વતંત્રતા આપે છે આ અનુચ્છેદ
અનુચ્છેદ 27 અને અનુચ્છેદ 28 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અનુચ્છેદ 27 કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ચુકવણી સંબંધિત સ્વતંત્રતા આપે છે
૨) અનુચ્છેદ 28 અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા અંગે સ્વતંત્રતા આપે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક ઉપદેશ આપી શકે છે અને તેમાં હાજર રહેવા વ્યક્તિને ફરજ પાડી શકે છે
૧,૨ બંને વિધાન સાચા છે
બીજું વિધાન સાચું છે
મૂળભૂત અધિકારોની કલમ 29 અને 30 સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર આપે છે તે બાબતે નીચેના વિધાન વિચારો
અનુચ્છેદ 29 લઘુમતીના હિતોનું રક્ષણ કરે છે જે બાબાસાહેબ આંબેડકર ન ભલામણથી બંધારણમાં ઉમેરાયેલા
અનુચ્છેદ 29 અંતર્ગત બોલી ભાષા લિપિ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર આપે છે
અનુચ્છેદ 30 લઘુમતીને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે
અનુચ્છેદ 30 મુજબ ધર્મ કે ભાષાને આધારે લઘુમતી પોતાની સંસ્થા સ્થાપી શકશે અને રાજ્ય સરકાર આવી સંસ્થાઓને અનુદાન આપી શકશે
અનુચ્છેદ 30 મુજબ લઘુમતીના મિલકત અધિકારને રદ કરેલ છે
મૂળભૂત અધિકારોનો અનુચ્છેદ 31 શાને લખતો છે
મિલકતનો અધિકાર
લઘુમતીને પોતાની શૈક્ષણિક સ્થાપવાનો અધિકાર
કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે થતી હોય તો કર ભરવા અંગે સ્વતંત્રતા માટેનો
તમામ વિકલ્પ સાચો
નીચેના વિધાનો વિચારો
(૧) બંધારણીય ઈલાજનો અધિકાર ભારતના બંધારણના અનુચ્છેદ 32 માં આવે છે
(૨) બાબાસાહેબ આંબેડકર અનુચ્છેદ 32 ને બંધારણનું હૃદય અને આત્મા કહ્યું છે
(૩) અનુચ્છેદ 32 (૨) મુજબ પાંચ પ્રકારની રિટ છે
(૪) અનુચ્છેદ 32 માં આવેલ રિટ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૩ સાચા છે
તમામ વિકલ્પ સાચા છે
બંધારણીય રીટ પાંચ પ્રકારની છે તે પૈકી ખોટું વિકલ્પ શોધો
બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ, અધિકાર પુચ્છા
હેબિયસ કોપર્સ, મેંડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી, કવો - વોરંટો
બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોપર્સ) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)હેબિયસ કોપર્સ નો અર્થ થાય છે શરીરને હાજર કરો (જીવતું)
(૨) સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ અને તાલુકા કોર્ટમાં હેબિયસ કોપર્સ ની રીટ જાહેર કરવામાં આવે છે
(૩) કેદ મ રાખવામાં આવેલી વ્યક્તિને નયાલય દ્વારા પોતાની સમક્ષ 24 કલાકમાં હાજર કરવાનું કહેવામાં આવે છે
૧,૨,૩ સાચા છે
૨,૩ સાચા છે
૧,૩ સાચા છે
પરમાદેશ (મેન્દેમસ) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અમે આદેશ આપીએ છીએ એનો અર્થ આવો થાય છે
(૨) જ્યારે કોઈ જાહેર ક્ષેત્રના અધિકારી પોતાને મળેલી કાયદાકીય કે બંધારણીય જવાબદારીનું પાલન નથી કરતા ત્યારે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા મેન્ડેમસની રીત બહાર પડશે
૧,૨ સાચા છે
૧ સાચું છે
૨ સાચું છે
પ્રતિષેધ (પ્રોહિબિશન) રોકવું કે અટકાવવું રીટ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) આ પ્રકારની રેટ ન્યાયિક એ અર્ધ ન્યાયિક સંસ્થાની વિરુદ્ધ જાહેર કરવામાં આવે છ
(૨) ધાબા હેઠળ ન ન્યાયાલયો પોતાને મળેલી ન્યાયિક સત્તાનો દુરુપયોગ કરીને પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને ખોટી રીતે ચુકાદો આપવાનો પ્રયત્ન કરે ત્યારે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા પ્રોહીબીસન રિટ બહાર પાડવામાં આવે છ
(૩) પ્રોહિબિશન રીટ ત્યારે જ બહાર પાડી શકાય છે જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય
1,2,3 સાચા છે
1,2 સાચા છે
1,3 સાચા છે
ઉત્પ્રેષણ (સર્ટીઓરરી) જાહેર કરવું અથવા સૂચના આપવી રિટ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ઉત્પ્રેષણ ત્યારે જ બહાર પાડી શકાય ક્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય
(૨) જ્યારે તાબા હેઠળની ન્યાયાલયો કે વહીવટી સંસ્થાના અધિકારીઓ પોતાના કાર્ય ક્ષેત્રની બહાર જઈને ખોટી રીતે ચુકાદો આપે છે ત્યારે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ આ રીટ બહાર પાડે છે
૧,૨ સાચા છે
૧ સાચું છે
૨ ખોટું છે
હોદ્દા ની લાયકાત અંગેની અધિકાર પુચ્છા (જાહેર સાહસમાં જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે કોઈ જાહેર પદ ગ્રહણ કરવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા ----- ની રીત બહાર પાડવામાં આવે છે
કવો વોરંટો
ઉતપ્રેષન
અધિકાર પૂચ્છા
સુપ્રીમ કોર્ટ ની રીત બહાર પાડવાની સત્તા બાબતે નીચેના વિધાન વિચારો
સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રિટ બહાર પાડવાની સત્તા રાખે છે
પાંચ પ્રકારની રેટ બહાર પાડી શકે છે
રિટ બહાર પાડવી તે સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે
સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકારના ઉલંગન બદલ રિટ બહાર પાડી શકે છે
રિટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા સુપ્રીમ કોર્ટને છે
હાઇકોર્ટ ની રિટ ટ બહાર પાડવાની સત્તા બાબતે ખોટું વિધાન શોધો
હાઇકોર્ટ અનુચ્છેદ 226 મુજબ રિટ ટ બહાર પાડવાની સત્તા ધરાવે છે
પાંચ પ્રકારની રેટ બહાર પાડી શકે છે
રીટ બહાર પાડવી તે હાઇકોર્ટનો મૂળભૂત અધિકાર નથી આથી તે તેની પાસેથી છીનવી શકાય છે
હાઇકોર્ટ મૂળભૂત અધિકારના ઉલ્લંઘન સિવાય અન્ય બાબતોમાં પણ રીટ બહાર પાડી શકે છે
તમામ વિકલ્પ સાચા છે
રીટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે છે
હાઇકોર્ટ
સુપ્રીમ કોર્ટ
નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો
(૧) અનુચ્છેદ 33 મુજબ સશસ્ત્ર દળ, અર્ધ સૈનિક દળ, પોલીસ દળ, ગુપ્તચર સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે અદા કરી શકે તે માટે મૂળભૂત હકોમાં સુધારા વધારા કરવાની સત્તા સંસદ પાસે છે
અનુચ્છેદ 34 માર્શલ લો (સૈન્ય કાયદો) લાગુ હોય ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકારો સંગીત રાખી શકાય છે
અનુચ્છેદ 35- મૂળભૂત અધિકારો અંગેનો કોઈપણ એટલે કે સંપૂર્ણ કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે છે
અનુચ્છેદ 35a---મૂળભૂત અધિકારો અંગે કાયદો બનાવવાની સત્તા ન્યાયપાલિકા પાસે પણ છે
