wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 13

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા રચના કરવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા

a)

જે બી કૃપલાણી

b)

વિજયા લક્ષ્મી પંડિત

c)

સરદાર પટેલ

d)

જવાહરલાલ નેહરુ

2.

સ્વતંત્રતા પછી કોના દ્વારા રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી

a)

મેડમ ભિખાઈજી કામા

b)

બી એન રાવ

c)

સરોજિની નાયડૂ

d)

પિંગલી વૈકેયા

3.

મોઢેરા કઇ નદી પર આવેલું છે

a)

તાપી

b)

પુષ્પાવતી

c)

નર્મદા

d)

સાબરમતી

4.

ગુજરાતની નાટ્ય કલામાં કોનું નામ મોખરે છે

a)

બાપુલાલ નાયક

b)

જયશંકર સુંદરી

c)

સિદ્ધ યોગી

d)

જાનકી પ્રસાદ

5.

મુનસર તળાવ ક્યાં આવેલું છે

a)

તળાજામાં

b)

કચ્છમાં

c)

વિરમગામમાં

d)

જૂનાગઢમાં

6.

રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા ધ્વજ સંહિતા ક્યારે બની

a)

2002

b)

2001

c)

2004

d)

2005

7.

હમ્પી કયા રાજ્યમાં આવેલું છે

a)

મહારાષ્ટ્ર

b)

કેરળ

c)

તેલંગાના

d)

કર્ણાટક

8.

હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા

a)

રોજડી

b)

લોથલ

c)

લાખાબાવળ

d)

ધોળાવીરા

9.

ધરોઈ યોજના કઇ નદી પર આવેલી છે

a)

સાબરમતી

b)

નર્મદા

c)

તાપી

d)

મેશ્વો

10.

ગુજરાતના કેટલા જિલ્લા ની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે

a)

12

b)

13

c)

18

d)

15

11.

ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશ નું સ્થળ કયું હતું

a)

સારનાથ

b)

ગિરનાર

c)

વારાણસી

d)

બોધિગયા

12.

ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે

a)

ભગવત ગીતા

b)

મહાભારત

c)

રામાયણ

d)

કથોપનિષદ

13.

તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે

a)

પ્રથમ

b)

બીજું

c)

ત્રીજું

d)

ચોથું

14.

એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે

a)

અંગ્રેજ અધિકારી

b)

અંગ્રેજ અધિકારીના વજીર

c)

અંગ્રેજ અધિકારીની પત્ની

d)

એલિસ એન્ડ ઈન વન્ડરલેન્ડ

15.

મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયા ને શું કહે છે

a)

કુમિન

b)

પટલોઈ

c)

સારી

d)

ધોતી

16.

મગફળી નો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવાય છે

a)

મહેસાણા

b)

જુનાગઢ

c)

સાબરકાંઠા

d)

સુરેન્દ્રનગર

17.

ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર બારમાસી નથી

a)

ઓખા

b)

પીપાવાવ

c)

માંડવી

d)

નવલખી

18.

An honest man is........... Noblest creation of the god.

a)

a

b)

An

c)

The

d)

No article

19.

I praise........... Honesty of this boy.

a)

The

b)

Your

c)

A

d)

An

20.

Sir C. V. Raman is............. Newton of india.

a)

No article

b)

An

c)

A

d)

The

21.

Do not tell......... Lie.

a)

No article

b)

An

c)

The

d)

A

22.

It was........... Worst period of my life.

a)

A

b)

An

c)

The

d)

No article

23.

Ruchi entered......... One way road.

a)

No article

b)

A

c)

An

d)

The

24.

All......... Students in my class are clever.

a)

A

b)

An

c)

The

d)

No article

25.

Mr. Mauna vyas is....... M. A (english)

a)

A

b)

An

c)

The

d)

No article

26.

શ્રેણી પૂર્ણ કરો

3,10,29,66,?

a)

83

b)

127

c)

160

d)

98

27.

જ્યારે અરીસામાં જોવામાં આવે છે તો ઘડિયાળ 12:32 નો સમય બતાવે છે તો ખરેખર સમય શું થયો હશે

a)

12:38

b)

12:28

c)

11:28

d)

11:32

28.

મંજુ એક સ્ત્રી તરફ આંગળીચિંધીને કહે છે તેણી મારી માતાના પુત્રના પિતાના બહેન છે તો તેણીને મંજુને કયા સગામાં થાય છે

a)

ભત્રીજી

b)

કાકી

c)

બહેન

d)

માતા

29.

જો મહિનાની બીજી તારીખ રવિવાર આવે તો તે મહિનાની 31મી તારીખે કયો વાર હશે

a)

મંગળવાર

b)

શનિવાર

c)

શુક્રવાર

d)

સોમવાર

30.

જો રવિવાર સાદા વર્ષનો પ્રથમ દિવસ હોય તો તે વર્ષનો છેલ્લો દિવસ કયો હશે

a)

શુક્રવાર

b)

રવિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

31.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

બાવા પ્યારા ની ગુફા -જૂનાગઢ

b)

ખંભાલીડા ગુફા -રાજકોટ

c)

તળાજા ગુફા -ભાવનગર

d)

કડિયા ડુંગર ની ગુફા -કચ્છ

32.

ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે

a)

કચ્છ

b)

જુનાગઢ

c)

ભરૂચ

d)

રાજકોટ

33.

ગોપુરમ એટલે......

a)

મંદિરનું શિખર

b)

મંદિર નું ગર્ભગૃહ

c)

મંદિરનું પ્રવેશદ્વાર

d)

મંદિરનો ઘુમ્મટ

34.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

ઓડિશામાં કોણાર્કનું સૂર્યમંદિર આવેલુ છે

b)

બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજ રાજ પ્રથમે બંધાવ્યું હતું

c)

ખંભાલીડાની ગુફાઓ રાજકોટમાં આવેલી છે

d)

ગોપુરમ ને ગુજરાતમાં ગભારો કહે છે

35.

મોઢેરાના સૂર્યમંદિર ને ધ્યાનમાં રાખી કયું વિધાન ખોટું છે

a)

સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું

b)

સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે

c)

કુલ 108 જેટલા મંદિરો આવેલા છે

d)

તે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે

36.

વેદ મંદિર ક્યાં આવેલું છે

a)

ડાકોર

b)

અમદાવાદ

c)

દ્વારકા

d)

કચ્છ

37.

મંદિર અને સ્થળને લઈને કઈ જોડ ખોટી છે

a)

વેદ મંદિર -અમદાવાદ

b)

હાટકેશ્વર મહાદેવ- વડનગર

c)

મહાકાલી મંદિર- પાવાગઢ

d)

બ્રહ્માજી મંદિર -દ્વારકા

38.

દાદા હરિ ની વાવ ક્યાં આવેલી છે

a)

અમદાવાદ

b)

જુનાગઢ

c)

રાજકોટ

d)

પંચમહાલ

39.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

શામળશાની ચોરી- જુનાગઢ

b)

રુદ્ર મહાલય- સિદ્ધપુર

c)

તાનારીરી સમાધિ -વડનગર

d)

ભદ્રનો કિલ્લો- અમદાવાદ

40.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

ઋગ્વેદમાં 1028 રુચાઓનો સંગ્રહ છે

b)

સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે

c)

યજુર્વેદ દસ ભાગમાં વહેંચાયેલ અદભુત ગ્રંથ છે

d)

અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકંડો અને સંસ્કારોનું વર્ણન છે

41.

નીચેના વિધાનો ચકાસો

1. ભૂમિ ખંડોની સપાટીને "સિયાલ" કહે છે

2. મહાસાગરો ના કવચને "સિમા" કહે છે

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

42.

પૃથ્વી ની ત્રિજ્યા કેટલી છે

a)

3215 કિમી

b)

6371 કિમી

c)

1531 કિમી

d)

7375 કિમી

43.

પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર (ભૂગર્ભ) શેનું બનેલું છે?

a)

નિકલ અને ક્રોમિયમ

b)

નિકલ અને ફેરસ

c)

નિકલ અને સિલ્વર

d)

સિલ્વર અને એલ્યુમિનિયમ

44.

પૃથ્વીનું સૌથી અંતરિકસ્તર (ભૂગર્ભ) કયા નામે ઓળખાય છે

a)

નિફે

b)

સિયાલ

c)

સિમા

d)

ફેના

45.

ગ્રેનાઇટ કેવા ખડકોનું ઉદાહરણ છે

a)

બાહ્ય અગ્નિકૃત

b)

આંતરિક અગ્નિકૃત

c)

જળકૃત ખડક

d)

રૂપાંતરિત ખડક

46.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

બાહ્ય અગ્નિકૃત ખડક- બેસાલ્ટ

b)

આંતરિક અગ્નિકૃત ખડક- ગ્રેનાઇટ

c)

આરસપહાણ -અગ્નિકૃત ખડક

d)

રેતીયો પથ્થર -પ્રસ્તર ખડક

47.

મોસમ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે

a)

હવામાન વિભાગ

b)

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

c)

પ્રવાસન વિભાગ

d)

મોસમ વિભાગ

48.

તાજેતરમાં ભારતમાંથી નાબૂદ થયેલ ટ્રેકોમા રોગ શેનાથી થતો રોગ છે

a)

વાયરસ

b)

બેક્ટેરિયા

c)

ફૂગ

d)

પ્રજીવ

49.

તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્ક ને GI ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા

a)

અરુણાચલ પ્રદેશ

b)

ત્રિપુરા

c)

મેઘાલય

d)

ઉતરાખંડ

50.

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી

a)

ગાંધીનગર

b)

સુરત

c)

અમદાવાદ

d)

વડનગર