wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન એકમ 1 રાજપુતયુગ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

રાણીની વાવ ક્યા આવેલી છે?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

વડોદરા

d)

જૂનાગઢ

2.

પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?

a)

મુંજ

b)

ભોજ

c)

સિંધુરાજ

d)

ઉપેન્દ્ર

3.

વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું?

a)

પુંજરાજ

b)

અણહિલ ભરવાડ

c)

જયશિખરી

d)

ભુવડ

4.

વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી?

a)

ચાંપાનેર

b)

અણહિલવાડ પાટણ

c)

ધોળકા

d)

વડનગર

5.

આઠમી સદીનાં મધ્યભાગમાં બંગાળમાં ક્યા વંશનું શાસન હતું?

a)

ગુર્જર પ્રતિહાર વંશ

b)

પાલ વંશ

c)

રાષ્ટ્રકુટ વંશ

d)

સેન વંશ

6.

પાલવંશનો સ્થાપક કયો રાજવી હતો?

a)

ગોપાલ

b)

ધર્મપાલ

c)

દેવપાલ

d)

મહિપાલ

7.

ચેર રાજ્યનું બીજું નામ શું હતું?

a)

કર્ણાટક

b)

કેરળ

c)

તમિલનાડુ

d)

આંધ્ર પ્રદેશ

8.

રાજપૂત્ યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું?

a)

વંશપરંપરાગત

b)

ચૂંટાયેલું

c)

નોમિનેટેડ

d)

અસ્થાયી

9.

કલિકાલસર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે?

a)

હેમચંદ્રાચાર્ય

b)

કાલિદાસ

c)

ચન્દ્રગુપ્ત મૌર્ય

d)

આર્યભટ્ટ

10.

રાણીની વાવ કોણે બંધાવી હતી?

a)

રાણી ઉદયમતી

b)

રાણી લક્ષ્મીબાઈ

c)

રાણી અહલ્યાબાઈ

d)

રાણી મીનળદેવી

11.

ગોવિન્દ ચન્દ્ર ત્રીજો ક્યા વંશનો રાજા હતો?

a)

રાષ્ટ્રકુટ વંશ

b)

ગઢવાલ વંશ

c)

ચૌહાણ વંશ

d)

ગુપ્ત વંશ

12.

ધોળકામાં કયું તળાવ આવેલું છે?

a)

મલાવ તળાવ

b)

કંકરિયા તળાવ

c)

સરખેજ તળાવ

d)

વસ્ત્ર

13.

તરાઈના યુધ્ધને ભારતીય ઈતિહાસમાં કેમ સીમાચિન્હરૂપ માનવામાં આવે છે?

a)

તે યુદ્ધથી ભારતમાં તુર્કી સલ્તનતની સ્થાપના થઈ.

b)

તે યુદ્ધથી રાજપૂત શક્તિનો ઉદય થયો.

c)

તે યુદ્ધથી બ્રિટિશ શાસનનો પાયો નખાયો.

d)

તે યુદ્ધથી મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો.

14.

પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?

a)

ઉપેન્દ્ર

b)

સિંધુરાજ

c)

ભોજ

d)

મુંજ