G K TEST 7

G K TEST 7

Assessment

Quiz

Other

Professional Development

Hard

Used 12+ times

FREE Resource

Student preview

quiz-placeholder

66 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

સરદાર પટેલ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

વલ્લભ વિદ્યાનગર

સુરત

અમદાવાદ

કરમસદ

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાતના સંગ્રાહલયો પૈકી નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ-અમદાવાદ

નેચરલ હિસ્ટ્રી સંગ્રાહાલય-ગાંધીનગર

ઢિંગલી મ્યુઝિયમ-અમદાવાદ

ગિરધરભાઇ બાળ મ્યુઝિયમ-અમરેલી

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠો પૈકી નીચેનામાંથી કયું જોડકું ખોટું છ ?

લોકભારતી વિદ્યાપીઠ-સણોસરા

અમરા ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ-સનોસણ

જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ-ગઢડા

નૂતન ગ્રામ વિદ્યાપીઠ-વાલિયા

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નાનાભાઇ ભટ્ટ દ્વારા કઇ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે ?

વનસેવા મહાવિદ્યાપીઠ

લોકનિકેતન વિદ્યાપીઠ

રંગભારતી વિદ્યાપીઠ

લોકભારતી વિદ્યાપીઠ

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાતમાં માનવજાતિ શાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ સંબંધિત મ્યુઝિયમ કયાં આવેલું છે ?

અમદાવાદ

જામનગર

સાપુતારા

કચ્છ

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલું છે ?

દ્વારકા

નડિયાદ

અમદાવાદ

વડોદરા

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન બનેલી ઘટનાઓમાંથી કયું વિધાન સાચું નથી ?

ઇ.સ.942માં સોલંકી યુગની સ્થાપના થઇ હતી.

ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક અનુસાર પટોળાની શરૂઆત કરાવનાર શાસક કુમારપાળ છે.

ભીમદેવ પ્રથમના સમયમાં મહમુદ ગઝનવીએ સોમનાથ મંદિર લુટ્યું હતું.

ઇ.સ.1143માં સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું.

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?