
G K TEST 7
Other
Professional Development
Used 12+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
66 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
સરદાર પટેલ મ્યુઝિયમ કયાં આવેલું છે ?
વલ્લભ વિદ્યાનગર
સુરત
અમદાવાદ
કરમસદ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુજરાતના સંગ્રાહલયો પૈકી નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ-અમદાવાદ
નેચરલ હિસ્ટ્રી સંગ્રાહાલય-ગાંધીનગર
ઢિંગલી મ્યુઝિયમ-અમદાવાદ
ગિરધરભાઇ બાળ મ્યુઝિયમ-અમરેલી
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠો પૈકી નીચેનામાંથી કયું જોડકું ખોટું છ ?
લોકભારતી વિદ્યાપીઠ-સણોસરા
અમરા ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ-સનોસણ
જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ-ગઢડા
નૂતન ગ્રામ વિદ્યાપીઠ-વાલિયા
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નાનાભાઇ ભટ્ટ દ્વારા કઇ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે ?
વનસેવા મહાવિદ્યાપીઠ
લોકનિકેતન વિદ્યાપીઠ
રંગભારતી વિદ્યાપીઠ
લોકભારતી વિદ્યાપીઠ
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુજરાતમાં માનવજાતિ શાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ સંબંધિત મ્યુઝિયમ કયાં આવેલું છે ?
અમદાવાદ
જામનગર
સાપુતારા
કચ્છ
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલું છે ?
દ્વારકા
નડિયાદ
અમદાવાદ
વડોદરા
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન બનેલી ઘટનાઓમાંથી કયું વિધાન સાચું નથી ?
ઇ.સ.942માં સોલંકી યુગની સ્થાપના થઇ હતી.
ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક અનુસાર પટોળાની શરૂઆત કરાવનાર શાસક કુમારપાળ છે.
ભીમદેવ પ્રથમના સમયમાં મહમુદ ગઝનવીએ સોમનાથ મંદિર લુટ્યું હતું.
ઇ.સ.1143માં સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?