Search Header Logo

રાજપૂત યુગ: નવા શાસકો અને રાજ્યો

Authored by Maheshwari Daxa

Social Studies

6th - 8th Grade

Used 11+ times

રાજપૂત યુગ: નવા શાસકો અને રાજ્યો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

પુલકેશી બીજો

હર્ષવર્ધન

ચંદ્રગુપ્ત મૌર્ય

સમ્રાટ અશોક

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મધ્યયુગના સમયકાળમાં ભારતના ઇતિહાસમાં શું કહેવામાં આવે છે?

રાજપૂત યુગ

આધુનિક યુગ

અર્વાચીન યુગ

પ્રાચીન યુગ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂત યુગ નો સમય ગાળો શું છે?

ઈ.સ. 500 થી 1500

ઈ.સ.700 થી 1200

ઈ.સ. 200થી 1000

ઈ.સ. 900 થી 1300

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા?

હર્ષવર્ધન

સમ્રાટ અશોક

ચંદ્રગુપ્ત મૌર્ય

પુલકેશી બીજા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

શાકંભરી -ચૌહાણ

માળવા- પરમાર

કનોજ -ગઢવાલ

બુંદેલખંડ- ચૌલુક્ય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે?

સ્તંભતીર્થ

અવંતિ

બુંદેલખંડ

કાશી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?

અજય રાજ શાકંભરી

વાસુદેવ

રાજા ભોજ

કૃષ્ણ રાજ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?