
સા.વિ. ધોરણ :- 7, પાઠ :-2 દિલ્લી સલ્તનત
Authored by KAILASHNAGAR SCHOOL
Social Studies
7th Grade
Used 8+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
13 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
કોના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા હતા ?
ઈલ્તુત્મિસ
કુત્બુદ્દીન ઐબક
જલાલુદ્દીન ખલજી
અલાઉદ્દીન ખલજી
2.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે "દાગ" અને "ચહેરા" પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?
જલાલુદ્દીન ખલજી
ગયાસુદ્દીન
અલાઉદ્દીન ખલજી
નાસીરુદ્દીન
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
દિલ્લીમાં તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી ?
મુહમ્મદ તુગલક
ફિરોઝશાહ તુગલક
ગિયાસુદ્દીન તુગલક
તૈમુર લંગ
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
ઈ.સ.૧૫૨૬માં બાબર સામે પાણીપતનાં પ્રથમ યુદ્ધમાં કોનો પરાજય થયો હતો ?
ઈબ્રાહીમ લોદી
જલાલુદ્દીન ખલજી
ફિરોજશાહ તુઘલક
બહલોલ લોદી
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
સલ્તનત શાસન-વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
પાંચ
સાત
ચાર
ત્રણ
6.
FILL IN THE BLANK QUESTION
2 mins • 1 pt
ફિરોજશાહ તુગલકનાં અવસાન પછી ................................. એ દિલ્હી પર આક્રમણ કર્યું.
Answer explanation
7.
FILL IN THE BLANK QUESTION
2 mins • 1 pt
.......................... એ સૈયદવંશની સ્થાપના કરી હતી.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?