
પ્રકરણ : 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
Authored by 7Star Tuition
Social Studies
10th Grade
Used 13+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગુજરાતનાં ....... ખાતે સૂર્ય મંદિર આવેલું છે.
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સ્તંભાલેખો કઈ લિપિમાં કોતરાયેલો છે ?
હિન્દી
બ્રાહ્મી
ઉર્દુ
ઉડીયા
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અમદાવાદમાં ત્રણ દરવાજા ની નજીક કઈ મસ્જિદ આવેલી છે?
જામા મસ્જિદ
જુમ્મા મસ્જિદ
સિપ્રીની મસ્જિદ
મસ્જિદેનગિના
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
મોહેં-જો-દડોનો અર્થ ........ એવો થાય છે.
ઈશ્વર નો ટેકરો
મરેલાનો ટેકરો
દરબાર ગઢ
પિરામિડ
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બ્રૂહદેશ્વર મંદિર નું બાંધકામ કયા રાજવીએ કરાવ્યું હતું?
રાજરાજ પ્રથમ
ભીમદેવ-પ્રથમ
સમ્રાટ કૃષ્દેવરાય
નૃસિંહવરમૅન-પ્રથમ
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બૌદ્ધ ધર્મ ની સ્થાપત્ય કલા ક્ષેત્રે જે સ્થાપત્યોની ભેટ આપી, તેમાં એકનો સમાવેશ થતો નથી.
ગૂફાવિહારો
ચૈત્યો
ગોળ ગુંબજો
સ્તૂપો
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સંસ્કૃત ભાષા માં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
વાસ્તૂ
કોતરણી
મંદિર
ખંડેર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?