
Gujarati
Authored by Pandya bhargav pandyabhargavkumar@gmail.com
Other
10th Grade
Used 96+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના માંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી ?
એક બીજાના દુઃખને સમજી શકે છે.
નિરભિમાની હોય છે.
અભિમાની હોય છે.
કોઈની પણ નિંદા કરતો નથી.
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે ?
વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.
વાણી, કાયા અને મનને કપટી બનાવે.
વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે
વાણી, કાયા અને મનને ચંચળ રાખે.
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગુજરાતી સાહિત્યમાં "આદિકવિ" નું બિરુદ કોને મળેલું છે ?
નરસિંહ મહેતા
મીરાબાઈ
ગંગાસતી
પ્રેમાનંદ
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ?
ભજન
પ્રભાતિયા
આખ્યાન
ગઝલ
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
"વૈષ્ણવજન" શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?
કર્મધારય
ઉપપદ
બહુવ્રિહી
તત્પુરૂષ
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વૈષ્ણવજનતો તેને કહીએ જે............પરાઇ જાણે રે.
પીડ
સત્ય
નિંદા
વૈરાગ્ય
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો ?
લોભ
લાલસા
કપટ
ક્રોધ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?