Search Header Logo

Gujarati

Authored by Pandya bhargav pandyabhargavkumar@gmail.com

Other

10th Grade

Used 96+ times

Gujarati
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

Media Image

નીચેના માંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી ?

એક બીજાના દુઃખને સમજી શકે છે.

નિરભિમાની હોય છે.

અભિમાની હોય છે.

કોઈની પણ નિંદા કરતો નથી.

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે ?

વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.

વાણી, કાયા અને મનને કપટી બનાવે.

વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે

વાણી, કાયા અને મનને ચંચળ રાખે.

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ગુજરાતી સાહિત્યમાં "આદિકવિ" નું બિરુદ કોને મળેલું છે ?

નરસિંહ મહેતા

મીરાબાઈ

ગંગાસતી

પ્રેમાનંદ

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ?

ભજન

પ્રભાતિયા

આખ્યાન

ગઝલ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

"વૈષ્ણવજન" શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?

કર્મધારય

ઉપપદ

બહુવ્રિહી

તત્પુરૂષ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વૈષ્ણવજનતો તેને કહીએ જે............પરાઇ જાણે રે.

પીડ

સત્ય

નિંદા

વૈરાગ્ય

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો ?

લોભ

લાલસા

કપટ

ક્રોધ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?