ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

7th Grade

29 Qs

quiz-placeholder

Similar activities

એક ભારત શ્રેષ્ઠ ભારત કવિઝ /2022-નૌસીલ પટેલ     ફોરણા શાળા

એક ભારત શ્રેષ્ઠ ભારત કવિઝ /2022-નૌસીલ પટેલ ફોરણા શાળા

1st - 12th Grade

30 Qs

ગુજરાત ની ભૂગોળ- કચ્છ એક પરિચય  most mcq-નૌસિલ પટેલ

ગુજરાત ની ભૂગોળ- કચ્છ એક પરિચય most mcq-નૌસિલ પટેલ

6th Grade - University

30 Qs

ધોરણ - 7 એકમ 19 બજાર

ધોરણ - 7 એકમ 19 બજાર

7th Grade

27 Qs

પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાતો

પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાતો

7th Grade

24 Qs

Nmms પરીક્ષા -સામાજિક વિજ્ઞાન -7 MCQ -નૌસીલ પટેલ

Nmms પરીક્ષા -સામાજિક વિજ્ઞાન -7 MCQ -નૌસીલ પટેલ

1st Grade - University

25 Qs

સામાજિક વિજ્ઞાન 6 ,પાઠ-5.6-નૌસીલ પટેલ

સામાજિક વિજ્ઞાન 6 ,પાઠ-5.6-નૌસીલ પટેલ

6th - 10th Grade

26 Qs

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

Assessment

Quiz

Social Studies

7th Grade

Practice Problem

Medium

Created by

Ataulla Umatiya

Used 43+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

29 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંગીત શેત્રે કવાલી ની શોધ કોણે કરી ?

અમીર ખુશરો

તાનસેન

સારંગદેવ

હરીપાલ દેવ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહેવામાં આવે છે ?

મણીયરો

હુડો

દોઢિયા

આપેલ એક પણ નહીં

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજરાજેશ્વર નું મંદિર ક્યાં આવેલું છે ?

તાંજોર

આગરા

મુંબઈ

કાશ્મીર

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હમ્પી કયા રાજ્યની રાજધાની હતું ?

દિલ્લી

વાતાપી

કનોજ

વિજયનગર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બન્ની અને ખદીર વિસ્તારમાં સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગુંથણ ની વિશ્વભરમાં રહી છે આ વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

અમદાવાદ

સુરત

પાટણ

કચ્છ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો હતો ?

અમીર ખુશરો

તાનસેન

સારંગદેવ

હરીપાલ દેવ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોઢેરા સૂર્ય મંદિર માં સૂર્ય ની કેટલી મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઇ શકાય છે ?

બાવીશ

આઠ

દશ

બાર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?