Search Header Logo

સામાજિક વિજ્ઞાન - ધોરણ - 8

Authored by Abhijit Bhatt

Social Studies

8th Grade

25 Questions

Used 1+ times

સામાજિક વિજ્ઞાન - ધોરણ - 8
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બ્રહમોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહનરોય

દયાનંદ સરસ્વતી

સ્વામી વિવેકાનંદ

ઠક્કરબાપ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

લોર્ડ વિલિયમ બેંટીકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો હતો ?

ઈ. સ. 1818 માં

ઈ. સ. 1729 માં

ઈ. સ. 1829 માં

ઈ. સ. 1734 માં

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?

આવેસતા

આર્યપ્રકાશ

સુબોધ પ્રકાશ

સત્યાર્થ પ્રકાશ

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

દયાનંદ સરસ્વતીએ આર્યસમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કર્યો હતો ?

અંગ્રેજી

હિન્દી

સંસ્કૃત

ગુજરાતી

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

19 મી સદીમાં ભારતમાં ધાર્મિક-સામાજિક સુધારણાની શરુઆત કોણે કરી હતી ?

રાજા રામમોહનરોયે

દયાનંદ સરસ્વતીએ

સ્વામી વિવેકાનંદે

રામકૃષ્ણ પરમહંસે

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઈ. સ. 1821માં રાજા રામમોહનરાયે કયું સમાચારપત્ર શરુ કર્યું હતું ?

આનંદપત્રિક

સંવાદ-કૌમુદી

સુબોધ પત્રિકા

ધ કોમનવીલ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

દયાનંદ સરસ્વતી

સ્વામી પરમાનંદ

રવીન્દ્રનાથ

રામકૃષ્ણ પરમહંસ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?