
Satsang Vihar Challenge 1-5
Authored by Vivek Bhagat
Other
1st - 4th Grade
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
ભગતજી મહારાજના માતા-પિતા નું નામ શું હતું?
પુરીબા અને દેવચંદભાઈ
દિવાળીબા અને મોતીભાઈ
મલુબા અને ગોવિંદભાઈ
2.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
ભગતજી મહારાજે કોનુ માપ લીધા સિવાય એકદમ બંધબેસતું સુંદર કેડિયું સીવી આપ્યું?
ગોરધનભાઈ
બેચર ભગત
ગિરધરભાઈ
3.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
ગુરુનું વચન અધ્ધર ઝીલવું હેઠું ન પડવા દેવું. આ વાક્ય કોણે કહ્યું છે?
શાસ્ત્રીજી મહારાજ
ભગતજી મહારાજ
યોગીજી મહારાજ
4.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
ભગતજી મહારાજે કઠોર સાધના કરી સાડા ત્રણ વર્ષમાં ગોપાળાનંદ સ્વામીને રાજી કરી લીધા.
સાચું
ખોટું
5.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
મને તો અંતરનું કેડિયુ સીવતા પણ આવડે છે.
ભગતજી મહારાજ બોલે છે અને ગિરધરભાઈને કહે છે
ભગતજી મહારાજ બોલે છે અને બેચર ભગતને કહે છે.
6.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઝોળી માંગતી વખતે કઈ આહલેક લગાવતા?
નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો
સચ્ચિદાનંદ હરે, સ્વામિનારાયણ પ્રભો
સચ્ચિદાનંદ હરિ, નારાયણ પ્રભો
7.
MULTIPLE CHOICE QUESTION
10 sec • 1 pt
શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતોને વર્ષો સુધી શેમાં ખીચડી રાંધવી પડી હતી
દૂધના ડબ્બામાં
કેરોસીનના ડબ્બામાં
ક્રૂડના ડબ્બામાં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?