Search Header Logo

વચનામૃત વરતાલ 19

Authored by Parimal Patel

Other

Professional Development

Used 3+ times

વચનામૃત વરતાલ 19
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

વચનામૃત વર 19 નુ મથાળું શું છે ?

ભક્ત થવાનું, અવિવેક્નુ

અવશ્યપણે વાર્તા જણ્યનુ

જનકની સમજણનું

મોટા માણસ સાથે બને નહીં તેનું

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

આ જીવને ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે કોણ જરુર વિચરતા હોય છે?

ભગવાન

સાધુ

ભગવાનના અવતાર કા ભગવાન ના સાધુ

અસુર

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જીવ ભગવાનનો ભક્ત ક્યારે થાય ?

ભક્તિ કરે ત્યારે

પૂજા કરે ત્યારે

ભગવાન અને સાધુની ઓળખાણ થાય ત્યારે

ઉપવાસ કરે ત્યારે

4.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાનના ધામના સુખની આગળ માયિક પંચવિષયનું સુખ કોના જેવું છે ?

ગૌલોક

નરક

સ્વર્ગ

વૈકુંઠ

5.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાનના ભક્તે વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખ ને ઇચ્છ્વુ.

ખરું

ખોટું

6.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરી ને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે

ખરું

ખોટું

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભગવાન ના ભક્તે ચૌદલોકના સુખ કેવા જાણ્યા જોઇયે ?

તુચ્છ

સ્વર્ગ ના સુખ તુલ્ય

અક્ષરધામ તુલ્ય

કાકવિષ્ટા તુલ્ય

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?