Search Header Logo

વચનામૃત વરતાલ 19

Authored by Parimal Patel

Other

Professional Development

Used 3+ times

વચનામૃત વરતાલ 19
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

વચનામૃત વર 19 નુ મથાળું શું છે ?

ભક્ત થવાનું, અવિવેક્નુ

અવશ્યપણે વાર્તા જણ્યનુ

જનકની સમજણનું

મોટા માણસ સાથે બને નહીં તેનું

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

આ જીવને ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે કોણ જરુર વિચરતા હોય છે?

ભગવાન

સાધુ

ભગવાનના અવતાર કા ભગવાન ના સાધુ

અસુર

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જીવ ભગવાનનો ભક્ત ક્યારે થાય ?

ભક્તિ કરે ત્યારે

પૂજા કરે ત્યારે

ભગવાન અને સાધુની ઓળખાણ થાય ત્યારે

ઉપવાસ કરે ત્યારે

4.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાનના ધામના સુખની આગળ માયિક પંચવિષયનું સુખ કોના જેવું છે ?

ગૌલોક

નરક

સ્વર્ગ

વૈકુંઠ

5.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાનના ભક્તે વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખ ને ઇચ્છ્વુ.

ખરું

ખોટું

6.

MULTIPLE SELECT QUESTION

20 sec • 1 pt

ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરી ને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે

ખરું

ખોટું

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભગવાન ના ભક્તે ચૌદલોકના સુખ કેવા જાણ્યા જોઇયે ?

તુચ્છ

સ્વર્ગ ના સુખ તુલ્ય

અક્ષરધામ તુલ્ય

કાકવિષ્ટા તુલ્ય

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?