
વચનામૃત વરતાલ 19
Authored by Parimal Patel
Other
Professional Development
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
વચનામૃત વર 19 નુ મથાળું શું છે ?
ભક્ત થવાનું, અવિવેક્નુ
અવશ્યપણે વાર્તા જણ્યનુ
જનકની સમજણનું
મોટા માણસ સાથે બને નહીં તેનું
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
આ જીવને ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે કોણ જરુર વિચરતા હોય છે?
ભગવાન
સાધુ
ભગવાનના અવતાર કા ભગવાન ના સાધુ
અસુર
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
જીવ ભગવાનનો ભક્ત ક્યારે થાય ?
ભક્તિ કરે ત્યારે
પૂજા કરે ત્યારે
ભગવાન અને સાધુની ઓળખાણ થાય ત્યારે
ઉપવાસ કરે ત્યારે
4.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ભગવાનના ધામના સુખની આગળ માયિક પંચવિષયનું સુખ કોના જેવું છે ?
ગૌલોક
નરક
સ્વર્ગ
વૈકુંઠ
5.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ભગવાનના ભક્તે વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખ ને ઇચ્છ્વુ.
ખરું
ખોટું
6.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરી ને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે
ખરું
ખોટું
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ભગવાન ના ભક્તે ચૌદલોકના સુખ કેવા જાણ્યા જોઇયે ?
તુચ્છ
સ્વર્ગ ના સુખ તુલ્ય
અક્ષરધામ તુલ્ય
કાકવિષ્ટા તુલ્ય
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?