V AMDVAD - 3 & SV - 106 TO 110

V AMDVAD - 3 & SV - 106 TO 110

KG - Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 3 કલશોર Test 2

ધોરણ 3 કલશોર Test 2

3rd Grade

15 Qs

માનવધર્મ

માનવધર્મ

Professional Development

20 Qs

Earth Day

Earth Day

KG - Professional Development

20 Qs

IMPORTANT BRANDING DECISSIONS

IMPORTANT BRANDING DECISSIONS

University

15 Qs

Sankalp Dairy - 1 | 06 July

Sankalp Dairy - 1 | 06 July

KG - Professional Development

15 Qs

ક્વિઝ 29

ક્વિઝ 29

6th Grade - Professional Development

20 Qs

આજની ક્વિઝ 9 દહેડા પ્રા .શાળા તા: ખંભાત જી :આણંદ

આજની ક્વિઝ 9 દહેડા પ્રા .શાળા તા: ખંભાત જી :આણંદ

5th - 8th Grade

15 Qs

S. S. ROUND-2

S. S. ROUND-2

7th Grade

15 Qs

V AMDVAD - 3 & SV - 106 TO 110

V AMDVAD - 3 & SV - 106 TO 110

Assessment

Quiz

Other

KG - Professional Development

Hard

Created by

KANGANA DUDHATRA

Used 3+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"વ.અમદાવાદ - ૩ : વડવાઈનું, ઉપશમનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૩

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૨

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૪

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૫

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

૨૫ માર્ચ ૧૮૨૬

૨૫ માર્ચ ૧૮૨૫

૨૫ મે ૧૮૨૬

૨૫ મે ૧૮૨૫

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાજે આ વચનામૃતમાં કેવા રંગની પાઘ પહેરી છે ?

પીળા રંગની

લાલ રંગની

લીલા રંગની

ગુલાબી રંગની

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વડવાઈના દ્રષ્ટાંતને આધારે શ્રીજીમહારાજ શેને જન્મમરણનો હેતુ દર્શાવે છે ?

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે 

પંચવિષયનો ત્યાગ કર્યો નથી પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે

પંચવિષયનો ત્યાગ કર્યો નથી અને અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ધણીનો રાજીપો કોણ ઉપર થાય છે ?

નિર્માની સેવક પર

માની સેવક ઉપર

મનથી સેવા કરે તેના ઉપર

પોતાનું માનીને સેવા કરે તેના ઉપર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાચા સેવક કોને કહેવાય ?

માને રહિત સેવા કરે તે

પોતાનું માનીને સેવ કરે તે

ધણીનું ગમતું કરે તે

પોતાનું ગમતું કરે તે

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? ' - આ પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

મુક્તાનંદ સ્વામીએ

શુકમુનિએ

બ્રહ્માનંદ સ્વામીએ

નિત્યાનંદ સ્વામીએ

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?