
V AMDVAD - 3 & SV - 106 TO 110
Authored by KANGANA DUDHATRA
Other
KG - Professional Development
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"વ.અમદાવાદ - ૩ : વડવાઈનું, ઉપશમનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૩
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૨
સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૪
સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૫
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?
૨૫ માર્ચ ૧૮૨૬
૨૫ માર્ચ ૧૮૨૫
૨૫ મે ૧૮૨૬
૨૫ મે ૧૮૨૫
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહારાજે આ વચનામૃતમાં કેવા રંગની પાઘ પહેરી છે ?
પીળા રંગની
લાલ રંગની
લીલા રંગની
ગુલાબી રંગની
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વડવાઈના દ્રષ્ટાંતને આધારે શ્રીજીમહારાજ શેને જન્મમરણનો હેતુ દર્શાવે છે ?
પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી
પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે
પંચવિષયનો ત્યાગ કર્યો નથી પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે
પંચવિષયનો ત્યાગ કર્યો નથી અને અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ધણીનો રાજીપો કોણ ઉપર થાય છે ?
નિર્માની સેવક પર
માની સેવક ઉપર
મનથી સેવા કરે તેના ઉપર
પોતાનું માનીને સેવા કરે તેના ઉપર
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સાચા સેવક કોને કહેવાય ?
માને રહિત સેવા કરે તે
પોતાનું માનીને સેવ કરે તે
ધણીનું ગમતું કરે તે
પોતાનું ગમતું કરે તે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? ' - આ પ્રશ્ન કોણે પૂછ્યો છે ?
મુક્તાનંદ સ્વામીએ
શુકમુનિએ
બ્રહ્માનંદ સ્વામીએ
નિત્યાનંદ સ્વામીએ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?