V AMDVAD - 3 & SV - 106 TO 110

V AMDVAD - 3 & SV - 106 TO 110

KG - Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

6th Grade - Professional Development

15 Qs

Ricap quiz

Ricap quiz

5th Grade

20 Qs

S. S. ROUND-2

S. S. ROUND-2

7th Grade

15 Qs

Samajik vighnyan quiz

Samajik vighnyan quiz

8th Grade

15 Qs

ધોળકિયા સ્કૂલ્સ kbc-1

ધોળકિયા સ્કૂલ્સ kbc-1

7th Grade

16 Qs

સામાન્ય જ્ઞાન 1

સામાન્ય જ્ઞાન 1

1st - 10th Grade

21 Qs

Today Quiz 11 Daheda Primary School @Dhirsinh parmar

Today Quiz 11 Daheda Primary School @Dhirsinh parmar

5th - 8th Grade

15 Qs

ક્વિઝ 29

ક્વિઝ 29

6th Grade - Professional Development

20 Qs

V AMDVAD - 3 & SV - 106 TO 110

V AMDVAD - 3 & SV - 106 TO 110

Assessment

Quiz

Other

KG - Professional Development

Hard

Created by

KANGANA DUDHATRA

Used 3+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"વ.અમદાવાદ - ૩ : વડવાઈનું, ઉપશમનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૩

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૨

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૪

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૫

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

૨૫ માર્ચ ૧૮૨૬

૨૫ માર્ચ ૧૮૨૫

૨૫ મે ૧૮૨૬

૨૫ મે ૧૮૨૫

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાજે આ વચનામૃતમાં કેવા રંગની પાઘ પહેરી છે ?

પીળા રંગની

લાલ રંગની

લીલા રંગની

ગુલાબી રંગની

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વડવાઈના દ્રષ્ટાંતને આધારે શ્રીજીમહારાજ શેને જન્મમરણનો હેતુ દર્શાવે છે ?

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે 

પંચવિષયનો ત્યાગ કર્યો નથી પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે

પંચવિષયનો ત્યાગ કર્યો નથી અને અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ધણીનો રાજીપો કોણ ઉપર થાય છે ?

નિર્માની સેવક પર

માની સેવક ઉપર

મનથી સેવા કરે તેના ઉપર

પોતાનું માનીને સેવા કરે તેના ઉપર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાચા સેવક કોને કહેવાય ?

માને રહિત સેવા કરે તે

પોતાનું માનીને સેવ કરે તે

ધણીનું ગમતું કરે તે

પોતાનું ગમતું કરે તે

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? ' - આ પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

મુક્તાનંદ સ્વામીએ

શુકમુનિએ

બ્રહ્માનંદ સ્વામીએ

નિત્યાનંદ સ્વામીએ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?