
Matheran P - 18 (2)
Authored by Soham Patel
Religious Studies
Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન નાં પવિત્ર સંત નાં દર્શને શુ પ્રાપ્ત થાય ?
અંતર નો આનંદ
આંખ પવિત્ર બને
100 સૂર્ય ની શક્તિ આત્મા ને વિશે સિઁનચાય
શાન્તિ પ્રાપ્ત થાય
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણાં ઘરે આવનાર વ્યકતિ કોના અભાવની વાત કરે અને આપણે એ સાંભળીયે તો પુણ્ય ઝીરો થાઈ જાય ?
ગુણાતીત પુરુષો
એકાંતિક સંત
અંબ્રીશ કાર્યકર્તા
કૂશનગી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો કોઈની તરફ વારંવાર દૃષ્ટિ જઇને પ્રથમ 18 નો લોપ થાય તૌ સ્વામીજી એ શુ કરવા કીધું છે ?
દૂટી માંથી ધૂન કરવી
ભગવદીને ખુલ્લા દિલે વાત કરવી
કથાવાર્તા વગોળવિ
ઉપરની બધી જ આજ્ઞા પાડવી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી ની દૃષ્ટિ એ એમને આપણું હૈયું કેવું બનાવું છે?
શાન્ત-પ્રશાન્ત
પ્રભુ ને ગમે એટલું જ એમા રહે
સમૃદ્ધ
ગુણો થી ભરપૂર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
યાત્રા મા ગયેલાં વડીલ સંત ને શા માટે સાપ નો કણો થવું પડ્યું?
ભગવાન ની આજ્ઞા લોપી હતી
નિષ્ઠા પાકી નોઁહ્તી
બીજા નાં અભાવ અવગુણ ની વાત કરતા હતાં
ધન નો સંગ્રહ કરતાં હતાં
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા સંતને ગુણાતીતાનંદ સ્વામિ નું પ્રવચન સાંભળીને અંતર દૃષ્ટિ થઈ ? - " આજે હુ વચનામૃત સમજ્યો "
શુકાનંદ સ્વામિ
નીત્યાંનંદ સ્વામી
સ્વયંપ્રકાશાનંદ સ્વામી
ઉપેન્દ્રાં નંદ સ્વામી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વડતાલ નાં કોઠારી પદે રહેલા કયા સંત પોતાની કશર ટાળવા ગુણાતીતાનંદ સ્વામિ પાસે ગયા?
આનંદાનંદ સ્વામી
રઘૂવિરજી મહારાજ
નિત્યાનંદ સ્વામી
ઉપેન્દ્રાંનંદ સ્વામી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?