
ભેદે સાક્ષી અનંતના
Authored by Het Desai
Religious Studies
Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧૯૯૫માં સ્વામીજીએ અર્જુનસિંહને કેવી રીતે ભજન કરવાની રીત શીખવાડી હતી?
સ્મૃતિ સહીત
ગ્રંથોનું વાંચન કરતા કરતા
કરીયે સ્મૃતિના ગાન નું વિડિઓ દર્શન કરતા કરતા
સ્વામીજીની પરાવાણી સાંભળતા સાંભળતા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી જયારે સંતો સાથે ભરથાણા પધાર્યા ત્યારે અર્જુનસિંહને પ્રસાદીમાં શું આપીને એક અદભુત સ્મૃતિ આપી હતી?
મગસ
આઈસક્રીમ
બંટાગોળી
પ્રસાદીનો શીરો
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અર્જુનસિંહના દીકરા નીતિન ને ન પરણાવવા માટે સ્વામીજીએ કેટલી વાર આજ્ઞા કરી હતી ?
૧
૨
૩
એક પણ વાર નહિ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કાયા ભક્તોના સથવારે ગુલાબમાંમાએ સુરત શહેરમાં સેવાભક્તિ ની અદભુત આહલેક જગાડી?
છગનકાકા, છોટુકાકા
છોટુકાકા, નટુદા
છગનકાકા, નટુદા
નટુદા, અર્જુનસિંહ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુલાબમાંમાં જયારે અમેરિકાના વિઝા લેવા જવાના હતા ત્યારે ગુરુહરિસ્વામીશ્રી એ આશીર્વાદ રૂપે કયા વચનામૃતના આધારે મહારાજની કર્તાહર્તાની વાત કરી હતી?
વચનામૃત પ્ર. ૨૭
વચનામૃત જે. ૪
વચનામૃત જે. ૫
વચનામૃત પ્ર. ૩૭
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧૯૮૯ માં વિદેશ વિચરણ દરમ્યાન ગુરુહરિસ્વામીશ્રી એ ગુલાબમાંમાં ને કયા સંતની સારવાર કરવા અમેરિકા વધુ રોકાવાની આજ્ઞા કરી?
અક્ષરપુરુષ સ્વામી
દાસ સ્વામી
પ્રેમસ્વરૂપ સ્વામી
ભક્તિ સ્વામી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુલાબમાંમાં અમેરિકાથી પાછા ભારત આવતા હતા ત્યારે વગરવાંકે તકલીફમાં મુકાયા ત્યારે શેનો આધાર લીધો?
ગુરુહરિસ્વામીશ્રીનો
પ્રસંગે પોઝિટિવ રહેવાનો
ભજન નો આધાર
નિષ્ઠા નો આધાર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?