
Version 2 class 4 25-7-2021
Authored by Rajkot Paathshala
Religious Studies
KG - 3rd Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
11 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1) વેપાર માટે બહારગામ જવું પડે તો સાંજે નિવૃત્તિ ના સમયે કાનજી શું કરતા?
આરામ કરતા
મિત્રો ને મળતાં
વૈરાગી નાટક જોવા જતા
બગીચા માં જતા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મીરાંબાઈના નાટક ની કઈ કડી ગુરુદેવ શ્રી પ્રવચન માં ગાતા?
અપવિત્ર હો યા પવિત્ર, જો નામોકર કો ધ્યાતા હૈ....
મંગલમ ભગવાન વિરો, મંગલમ ગૌતમો ગણી...
લગની લાગી મારા આત્માની સાથ, રાગ ના મીંઢોળ નહીં રે બાંધુ..
અરિહંત સિદ્ધ સુરી, ઉપાધ્યાય સાધુ સર્વ...
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નાટક ના દ્રશ્યો માંથી કાનજી શું ગ્રહણ કરતા ?
વૈરાગ્ય મય દ્રશ્યો
શૃંગારીત પ્રસંગો
સંસાર ની અસારતા
બાહ્ય વિભૂતિઓ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પ્રવચનમાં કઈ પદ્ધતિ નું અનુકરણ કરવાનો આગ્રહ રાખતા ?
આજુ બાજુ મિત્રો સાથે વાતું કરવાનો
આંખ બંધ કરીને પ્રવચન સાંભળવાનો
શાસ્ત્ર હાથમાં રાખવાનો
વ્યવસ્થિત રીતે બેસવાનું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રામલીલા જોઈ ને યુવાન કાનજી આ કયું કાવ્ય રચ્યું?
સીમંધર મુખ થી ફૂલડાં ખરે.
શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ..
રોમ રોમ પુલકિત હો જાયે...
મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હું.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નરકથી પણ હલકી ગતિ કઈ છે?
નિગોદ(તિર્યંચ )
દેવ
મનુષ્ય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નિગોદમા એક શરીરના આશ્રયે કેટલા જીવ રહે છે?
અનંત
અસંખ્યાત
સંખ્યાત
એક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?