
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 8
Authored by Muni Swami
Moral Science, Special Education, Religious Studies
Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન શ્રીસ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ – 8 વચનામૃત ક્યારે બોલેલા છે ?
વિ. સં. 1876 માગશર સુદ-10
વિ. સં. 1876 માગશર સુદ-5
વિ. સં. 1876 માગશર સુદ-11
વિ. સં. 1876 માગશર સુદ-12
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ વચનામૃતમાં ઇન્દ્રિયોની ક્રિયાને ક્યાં જોડવાની વાત કરી છે ?
ભગવાન અને સંતની સેવા
ભક્તિમાં
ધ્યાનમાં
ભગવાન ના સ્વરૂપમાં
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માણસના બંધન અને મોક્ષનું કારણ શું છે ?
મન
વાસના
અંતઃકરણ
ઈન્દ્રિયો
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનુષ્ય શરીરમાં કુલ કેટલી ઈન્દ્રિયો છે ?
11
10
5
7
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
सेवामुक्तिश्च गम्यताम् – આ શ્લોક કયા શાસ્ત્રનો છે ?
હરિવાક્યસુધાસિન્ધુ
ભાગવત
સત્સંગિજીવન
શિક્ષાપત્રી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનુષ્ય શરીરમાં કેટલા અંતરઃકરણ છે ?
2
3
4
5
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન ઇન્દ્રિય છે કે અંતઃકરણ છે ?
અંતઃકરણ
ઇન્દ્રિય
બંને છે
એક પણ નહીં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?